Festival Posters

હાર્દિકે કેજરીવાલને ચોખ્ખે ચોખ્ખી સંભળાવી, હું કોઈ ચૂંટણી લડવા માંગતો નથી

Webdunia
શુક્રવાર, 21 ઑક્ટોબર 2016 (12:31 IST)
પાટીદાર અનામત આંદોલન સમિતિના સંયોજક હાર્કિક પટેલ અને કેજરીવાલને લઇને ફરી એકવાર ખુલ્લાસો કરવો પડે તેઓ હોબાળો મચી જવા પામ્યો છે. જે અંગે હાર્દિક પટેલે ખુલાસો જાહેર કર્યો છે. હાર્દિકે જણાવ્યું છે કે કેજરીવાલ હોય કે અન્ય કોઈ રાજકીય વ્યક્તિ અથવા તો પક્ષ હોય, જે કોઈ પાટીદારને થયેલા અન્યાયને લઈને અવાજ ઉઠાવે તો તે આવકાર્ય છે. પરંતુ તેનો મતલબ એવો નથી કે તેની સાથે ‘પાસ’ને રાજકીય ગઠબંધન હોય. હાર્દિકના કહેવા મુજબ સમાજને થતા લાભ સિવાય તેનો કોઈ સ્વાર્થ નથી. એક વીડિયો સંદેશામાં હાર્દિકે જણાવ્યું કે, છેલ્લા કેટલાક દિવસોથી એવી ચર્ચા ચાલી રહી છે કે હું મારી રાજકીય મહત્વાકાંક્ષા સિદ્ધ કરવા માટે આમ આદમી પાર્ટીના કેજરીવાલનો સાથ લેવાની તૈયારી કરી રહ્યો છું. પરંતુ હું એ વાત સ્પષ્ટ કરી દેવા માંગુ છે મારી કોઈ રાજકીય મહત્વાકાંક્ષા નથી, હું મુખ્યમંત્રી બનવાની ઈચ્છા રાખું એ તો દૂરની વાત છે પરંતુ હું કોઈ ચૂંટણી પણ લડવા માંગતો નથી.
વધુ જુઓ..

જરૂર વાંચો

Frozen Peas- આ રીતે વટાણા પ્રિજર્વ કે સ્ટોર કરવાથી વર્ષભર રહેશે તાજા

Geeta Updesh: ગીતાના આ ઉપદેશ જેણે વાચ્યા તેમની બદલી જીંદગી, દરેક પગલે મળશે સફળતા

Farali Recipe- 15 મિનિટમાં ફટાફટ સાબુદાણાના પાપડ બનાવો, જાણો અનોખો હેક

એક મહિના સુધી ઓટ્સ ખાવાથી શુ થાય છે ? જાણો કેટલુ વજન ઘટી શકે છે અને આરોગ્યને કયા ફાયદા મળશે ?

વધેલો ભાત ખાવાથી શું થાય ? જાણો વાસી ભાત સ્વાસ્થ્ય માટે કેટલા ફાયદાકારક છે અને તેનું સેવન કરવાની યોગ્ય રીત

વધુ જુઓ..

નવીનતમ

બાન્દ્રાની દરેક બિલ્ડિંગમાં છે આ અભિનેત્રીના ફ્લેટ, અક્ષય કુમારે ખોલી પોલ, પ્રોપર્ટી કલેક્શન વિશે જાણીને લાગશે શૉક

Adrija Roy Engagement: અનુપમા ની રાહી એ કરે સગાઈ, તમિલ રીતિ-રિવાજથી થઈ વિધિ, જુઓ તસ્વીરો

ગુજરાતી જોક્સ - દંડ શા માટે

Khodiyar Maa- ખોડિયાર માતાજી મંદિર, કેવી રીતે ખોડિયાર નામ પડ્યું?

ધર્મેન્દ્રને મળ્યો પદ્મ વિભૂષણ તો ભાવુક થઈ હેમા માલિની, ફોટો શેર કરીને વ્યક્ત કરી ખુશી

આગળનો લેખ
Show comments