Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોલેસ્ટ્રોલને ચૂસી લેશે આ ચોખા

Webdunia
ગુરુવાર, 16 નવેમ્બર 2023 (15:42 IST)
Brown Rice And Diabetes: જ્યારે કોલેસ્ટ્રોલ લેવલ વધી જવાથી દિલથી સંકળાયેલા રોગો થવાની શકયતા વધી જાય છે ત્યારે કોલેસ્ટ્રોલ લેવલને ઓછુ કરવા માટે બ્રાઉન રાઈસ ખાવાથી ધમનિઓ બ્લૉક નથી હોય છે અને દિલથી સંકળાયેલા રોગ થવાના ખતરો ઓછુ થઈ શકે છે. 
 
જે લોકો હેલ્દી ડાઈટ અને વજન ઓછું કરવામાં રૂચિ રાખે છે. અને ચોખાથી પરેજ કરે છે, તેના માટે બ્રાઉન રાઈસ એક સારું વિક્લપ છે. કેલોરી ઓછી થવાની સાથે સાથે તેના બીજા પણ ફાયદા છે. જાણો તેના 5 ફાયદા 
 
1. કોલેસ્ટ્રોલ - બ્રાઉન રાઈસ ખાવાથી સૌથી મોટું ફાયદો આ છે કે, આ કોલેસ્ટ્રોલને ઓછું કરે છે. કોલેસ્ટ્રોલ લેવલ વધવાને કારણે હૃદય સંબંધિત બીમારીઓનું જોખમ નોંધપાત્ર રીતે વધી જાય છે. બ્રાઉન રાઈસ કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે. અઈચ્છનીય ફેટને શરીરના આંતરિક ભાગોમાં જમવાથી રોકે છે. 
 
2. ડાયબિટીજ- સામાન્ય ચોખામાં શર્કરાની માત્રા વધારે હોય છે. જેના કારણે ડાયબિટીજના દર્દી તેનાથી દૂરી બનાવી રાખે છે. પણ બ્રાઉન રાઈસના સેવનથી લોહીમાં શર્કરાનો સ્તર નહી વધે. તેથી આ તમારા માટે સારું વિકલ્પ છે. 
 
3. હૃદય રોગ- હાર્ટઅટેક કે હૃદયના બીજા રોગ વધારેપણું હૃદયની ધમનીઓમાં કોલેસ્ટ્રોલના જમાવના કારણે હોય છે. તેથી બ્રાઉન રાઈસનો સેવન તેનાથી બચીને તમારા હૃદયની રક્ષા કરે છે. 
 
4. હાડકાઓ- મેગ્નીશિયમ અને કેલ્શિયમથી ભરપૂર હોવાના કારણે બ્રાઉન રાઈસ, હાડકાઓને મજબૂત કરવા માટે ખૂબ ફાયદાકારી છે. સફેદ ચોકાની કરતાં આ આરોગ્યના ઘણા ફાયદા આપે છે. 
 
5. વજન ઓછું- બજન ઓછું કરવા ઈચ્છો છો અને ચોખાથી દૂર નહી રહી શકતા તો સફેદ ચોખાની જગ્યા બ્રાઉન રાઈસને ભોજનમાં શામેલ કરવું. થોડા સમયમાં તમે વજનમાં કમી અનુભવશો. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Dhanteras 2024- ધનતેરસ પર ક્યાં ક્યાં દીવા પ્રગટાવવા થી મળશે સુખ સમૃદ્ધિનુ આશીર્વાદ

Diwali 2024: દિવાળી પર મા લક્ષ્મીને કરવી છે ખુશ તો આ વસ્તુનો લગાવો નૈવેદ્ય, ઘરે બેઠા બની જશો ધનવાન

દિવાળીના દિવસે આ 5 જીવોનાં દર્શન થવા છે ખૂબ જ શુભ, જો દેખાય તો દેવી લક્ષ્મી વરસાવશે અપાર આશીર્વાદ

Dhanteras 2024 Astro - ધનતેરસ પર બનશે લક્ષ્મી-નારાયણ યોગ, આ 4 રાશિઓ થશે માલામાલ, નવેમ્બરમાં મળશે ખુશખબર

Dhanteras 2024: ધનતેરસ પર શુભ હોય છે સાવરણી ખરીદવી, પણ જાણી લો આ 5 જરૂરી નિયમ

આગળનો લેખ
Show comments