Webdunia - Bharat's app for daily news and videos

Install App

નવરાત્રિ દરમિયાન સ્વાસ્થ્યની કાળજી જરૂરી

Webdunia
- નવરાત્રિ દરમિયાન બહારના ખાવાનો મોહ રાખશો નહિ, નહિતર માંદા પડશો. તેની જગ્યાએ તમે જ્યુસ કે કોઈ હેલ્થ ડ્રિંક્સ લઈ શકો છો.

- જો ગરબે ઘુમતાં ઘુમતાં વધારે થાકી ગયાં હોય અને તમારા પગ ખુબ જ દુ:ખતાં હોય તો ગરમ પાણીની અંદર મીઠું નાંખીને પગને તેમાં બોળી રાખો. તેનાથી પગને રાહત મળશે.

- સ્વસ્થ્ય રહેવા માટે દિવસ દરમિયાન સારી એવી ઉંઘ લો. નહિતર રાત્રે તમે ફ્રેશ નહિ દેખાવ અને તમારો ફેસ થાકેલો લાગશે.

- ગરબા દરમિયાન એક્ઝર્શનથી શરીરમાં પાણીની ઉણપ વર્તાય છે તેથી વચ્ચે વચ્ચે લીંબુ પાણી, ગ્લુકોઝ, જ્યુસ કે છાશ જેવા લીક્વીડ લેતાં રહેવું. બને ત્યાર સુધી તળેલી વસ્તુઓ ખાવાથી બચવું.

- પોતાના પર્સમાં ગુલાબજળમાં પલાળેલા કોટન બોલ્સ રાખો. આ બોલ્સને ગુલાબજળમાં ડુબાળીને સવારે તેને ફ્રીઝમાં મુકી દો અને રાત્રે તેને કાઢીને એક ડબ્બીમાં મુકીને તમારી સાથે પર્સમાં રાખો. જ્યારે પણ તમારે ફેસ સાફ કરવો હોય તો આના વડે કરો તમે એકદમ ફ્રેશ અનુભવશો.

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

'છાવા'માંથી વિકી કૌશલનો ફર્સ્ટ લૂક વાયરલ

પ્રીતિ ઝિંટા ફિલ્મોમાં કરી રહી છે કમબેક, આ ફિલ્મમાં સની દેઓલ સાથે જામશે જોડી

Natasha Dalal Baby Shower: શાનદાર થયુ Varun Dhawan ની પત્ની નતાશા દલાલનુ બેબી શાવર, સામે આવી ઈનસાઈડ તસ્વીર

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

ગુજરાતી જોક્સ - આવુ ઈશ્ક છે

જોક્સ- મોબાઈલના જમાના

Show comments