Webdunia - Bharat's app for daily news and videos

Install App

51 Shaktipeeth : ઉમા મહાદેવી મિથિલા જનકપુર નેપાળ શક્તિપીઠ - 45

Webdunia
બુધવાર, 9 ઑક્ટોબર 2024 (18:22 IST)
Uma Mahadevi Mithila Shakti Peeth - દેવી ભાગવત પુરાણમાં 108, કાલિકા પુરાણમાં 26, શિવચરિત્રમાં 51, દુર્ગા શપ્તસતી અને તંત્રચૂડામણિમાં 52 જણાવવામાં આવી છે. સામાન્ય રીતે: 51 શક્તિપીઠો ગણવામાં આવે છે.  તંત્રચુડામણિમાં લગભગ 52 શક્તિપીઠોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ વખતે માતા સતીની શક્તિપીઠોમાં મનસા દાક્ષાયણી કૈલાશ માનસરોવર શક્તિપીઠ વિશે માહિતી રજૂ કરવામાં આવી છે.
 
કેવી રીતે બન્યું આ શક્તિપીઠઃ જ્યારે મહાદેવ શિવજીની પત્ની સતી પોતાના પિતા રાજા દક્ષના યજ્ઞમાં પોતાના પતિનું અપમાન સહન ન કરી શક્યા ત્યારે તેઓ તેજ યજ્ઞમાં કુદીને ભસ્મ થઈ ગયા.  જ્યારે ભગવાન શિવને આ વાતની જાણ થઈ ત્યારે તેમણે પોતાના ગણ વીરભદ્રને મોકલી, યજ્ઞ સ્થળનો નાશ કર્યો અને રાજા દક્ષનું માથું કાપી નાખ્યું.  બીજી બાજુ ભગવાન શિવ પોતાની પત્ની સતીના બળી ગયેલા શરીરને લઈને વિલાપ કરતા સર્વત્ર ફરતા હતા. જ્યાં પણ માતાના શરીરના અંગો અને ઘરેણા પડ્યા, ત્યાં શક્તિપીઠ બની ગયુ.
 
મિથિલા- ઉમા (મહાદેવી): આ શક્તિપીઠ 3 સ્થાનો પર માનવામાં આવે છે. પ્રથમ ઉગ્રતારા મંદિર, સહરસા બિહાર, બીજું જૈમંગલા દેવી મંદિર સમસ્તીપુર, બિહાર અને ત્રીજું વનદુર્ગા મંદિર જનકપુર નેપાળ. તેમાંથી નેપાળને વધુ માન્યતા છે. ભારત-નેપાળ સરહદ પર જનકપુર રેલ્વે સ્ટેશન નજીક મિથિલામાં માતાનો ડાબો ખભા પડી ગયો હતો. તેની શક્તિ ઉમા છે અને ભૈરવ મહોદર કહેવાય છે.

Edited By- Monica Sahu 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

51 Shaktipeeth : કર્ણાટ જયદુર્ગા કર્નાટક શક્તિપીઠ - 46

51 Shaktipeeth : ઉમા મહાદેવી મિથિલા જનકપુર નેપાળ શક્તિપીઠ - 45

દશેરા સ્પેશિયલ વાનગી - ઘરે જ બનાવો આ રેસીપી

Kanya Pujan Prasad Recipe 2024: કન્યા પૂજન માટે શીરો-પુરી અને ચણાનો પ્રસાદ બનાવો, માતાજી થશે પ્રસન્ન

Kanya Pujan Rules: આ વિધિથી કરો કન્યા પૂજન, નહી તો લાભને બદલે જીવનમાં આવશે પરેશાની

આગળનો લેખ
Show comments