Webdunia - Bharat's app for daily news and videos

Install App

માં બ્રહ્મચારિણીના આશીષથી ખુલે છે સૌભાગ્યનો બારણું

Webdunia
શુક્રવાર, 26 સપ્ટેમ્બર 2014 (14:08 IST)
નવદુર્ગાઓનો બીજો રૂપ બ્રહ્મચારિણીની પૂજા નવરાત્રોના બીજા દિવસે કરાય છે. દેવી બ્રહ્મચારિણી માં પાર્વતીનો જ રૂપ છે. તેને શિવે મેળવા માટે કઠિન તપસ્યા કરી હતી જેના કારણે તેને બ્રહ્મચારિણી નો નામ આપ્યું માં બ્રહ્મચારિણીનો રૂપ ઘણું મનોહર છે અને પોતાના ભક્તોની બધી ઈચ્છાઓને પૂરી કરતાવાળી છે. માંને ખાંડનો ભોગ લાગે છે અને બ્રાહ્મણને પણ દાનમાં ખાંદ જ આપે છે. 
 
કેમ કરીએ માં બ્રહ્મચારિણીની પૂજા 
 
માંના ચિત્ર પ્રતિમા સામે પુષ્પ દીપક નેવૈદ્ય વગેરે અર્પણ કરી સાફ કપડા પહેરી પાથરી પર બેસી નિન્મ મંત્રનો ઓછામાં ઓછા  108 વખત જપ કરો. 
 
દધાના કરપદ્યાભ્યામક્ષમાલાકમડ્લ 
દેવી પ્રસીદત મયિ બ્રહ્મચારિણીંયનુત્તમ 
 
શું થાય છે માં બ્રહ્મચારિણીની પૂજાથી 
 
દેવી બ્રહ્મચારિણીની પૂજા કરવાથી કુંડણીમાં બેસેલા ખરાબ ગ્રહોની દશા સુધરે છે અને માણસના સારા દિવસ આવે છે. આ જ નહી એની પૂજાથી ભગવાન મગહાદેવ પણ  પ્રસન્ન થઈને ભક્તને મનચાહ વરદાન આપે છે.   

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

Dipika Chikhlia Birthday: પહેલા ક્યારેય નહી જોયો હોય માતા સીતા નો આ અવતાર, આ રહી રામાયણ ફેમ દીપિકા ચિખલિયાની ફિલ્મોની લિસ્ટ

એક્ટર સોનુ સૂદનું વ્હોટ્સએપ એકાઉન્ટ રિએક્ટિવ થયું:61 કલાક સુધી સર્વિસ બંધ હતી

સુરતમાં રણબીરની એક ઝલક જોવા આવેલી ભીડ બેકાબૂ

મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની ધરપકડ, 15,000 કરોડની છેતરપિંડીનો આરોપ

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

જોકસ - મંદિરમાં પુજારી

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

Show comments