Webdunia - Bharat's app for daily news and videos

Install App

નવરાત્રિમાં માતાજીના આશીર્વાદ મેળવવા સિદ્ધ મંત્રોનો જાપ કરો

Webdunia
નવરાત્રિમાં વિધિ પૂર્વક આ સિદ્ધ મંત્રોનો જાપ કરવો જોઈએ -
P.R

* દુર્ગા મંત્ર - * दुर्गा मंत्र - ॐ ह्रीं दुं दुर्गाय नमः।

બધા પ્રકારની સિદ્ધિઓ માટે આ મંત્ર્નો પ્રયોગ કરવામાં આવે છે. શક્તિમાન, ભૂમિયાન બનવા માટે આ મંત્રનો જાપ કરવાથી લાભ થાય છે.

* સરસ્વતી ગાયત્રી મંત્ર

ॐ ऐं वाग्देव्यै च विद्महे कामराजाय धीमहि, तन्नो देवी प्रचोदयात्‌।

આ મંત્રનો જાપ કરવાથી વિદ્યાની પ્રાપ્તિ અને સફળતા મળે છે.

* લક્ષ્મી ગાયત્રી મંત

ॐ महादेव्यै च विद्महे विष्णु पत्न्यै च धीमहि, तन्नो लक्ष्मीः प्रचोदयात्‌।

- આ મંત્રનો જાપ કરવાથી મા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે

* માં બગલામુખીનો મંત્ર આ પ્રકારનો છે.

ॐ ह्रीं बगुलामुखी सर्व दुष्टानांम्‌ वाचम्‌ मुखम्‌ पद्म स्तंभय जिह्वाम्‌ किल्‌य किल्‌य ह्रीं ॐ स्वाहा।

આ મંત્ર તાંત્રિક સિદ્ધિ પાપ્ત કરવા માટે જપવામાં આવે છે.

વેબદુનિયા પર વાંચો

વધુ જુઓ..

જરૂર વાંચો

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

'છાવા'માંથી વિકી કૌશલનો ફર્સ્ટ લૂક વાયરલ

પ્રીતિ ઝિંટા ફિલ્મોમાં કરી રહી છે કમબેક, આ ફિલ્મમાં સની દેઓલ સાથે જામશે જોડી

Natasha Dalal Baby Shower: શાનદાર થયુ Varun Dhawan ની પત્ની નતાશા દલાલનુ બેબી શાવર, સામે આવી ઈનસાઈડ તસ્વીર

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

ગુજરાતી જોક્સ - આવુ ઈશ્ક છે

જોક્સ- મોબાઈલના જમાના

Show comments