rashifal-2026

નવરાત્રિમાં માતાજીના આશીર્વાદ મેળવવા સિદ્ધ મંત્રોનો જાપ કરો

Webdunia
નવરાત્રિમાં વિધિ પૂર્વક આ સિદ્ધ મંત્રોનો જાપ કરવો જોઈએ -
P.R

* દુર્ગા મંત્ર - * दुर्गा मंत्र - ॐ ह्रीं दुं दुर्गाय नमः।

બધા પ્રકારની સિદ્ધિઓ માટે આ મંત્ર્નો પ્રયોગ કરવામાં આવે છે. શક્તિમાન, ભૂમિયાન બનવા માટે આ મંત્રનો જાપ કરવાથી લાભ થાય છે.

* સરસ્વતી ગાયત્રી મંત્ર

ॐ ऐं वाग्देव्यै च विद्महे कामराजाय धीमहि, तन्नो देवी प्रचोदयात्‌।

આ મંત્રનો જાપ કરવાથી વિદ્યાની પ્રાપ્તિ અને સફળતા મળે છે.

* લક્ષ્મી ગાયત્રી મંત

ॐ महादेव्यै च विद्महे विष्णु पत्न्यै च धीमहि, तन्नो लक्ष्मीः प्रचोदयात्‌।

- આ મંત્રનો જાપ કરવાથી મા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે

* માં બગલામુખીનો મંત્ર આ પ્રકારનો છે.

ॐ ह्रीं बगुलामुखी सर्व दुष्टानांम्‌ वाचम्‌ मुखम्‌ पद्म स्तंभय जिह्वाम्‌ किल्‌य किल्‌य ह्रीं ॐ स्वाहा।

આ મંત્ર તાંત્રિક સિદ્ધિ પાપ્ત કરવા માટે જપવામાં આવે છે.

વેબદુનિયા પર વાંચો

વધુ જુઓ..

જરૂર વાંચો

Christmas special recipe Plum cake - ક્રિસમસ ફ્રૂટ કેક

શું તમે પણ ચા સાથે ટોસ્ટ ને બિસ્કીટ ભરપૂર ખાવ છો તો થઈ જાવ સાવધાન, જાણો આરોગ્ય માટે કેટલું ઘાતક છે આ કોમ્બીનેશન ?

Methi na muthiya- આ શિયાળામાં મેથીના મુઠિયા; આ રેસીપી તમને ઘરે મહારાષ્ટ્રીયન સ્વાદ આપશે.

બેબોની જેમ, દરરોજ ફક્ત 10 મિનિટ માટે આ યોગ આસન કરો અને 45 વર્ષની ઉંમરે 25 વર્ષના યુવાન દેખાડો

વજન ઘટાડવા અને ટાઈપ-2 ડાયાબિટીસની સારવાર માટે જાણીતી દવા Ozempic ભારતમાં થઈ લોંચ, જાણો શુ છે કિમંત

વધુ જુઓ..

નવીનતમ

શું નદીમાં સિક્કા ફેંકવાથી ખરેખર કોઈ ઈચ્છા પૂર્ણ થાય છે? ફક્ત ધર્મ વિશે જ વિચારશો નહીં, તેની પાછળનું વિજ્ઞાન શીખો.

ધનું સંક્રાંતિ ક્યારે છે, 15 કે 16 ડિસેમ્બર? તમારી મૂંઝવણ દૂર કરો અને જાણી લો ખરમાસની સાચી તારીખ

Saphala Ekadashi Vrat Katha - સફલા એકાદશી વ્રત કથા

shri krishna ashtakam - શ્રી કૃષ્ણ અષ્ટકમ

Saphala Ekadashi 2025: આ રીતે દેવી તુલસીની પૂજા કરો, બધી આર્થિક સમસ્યાઓ દૂર થશે

Show comments