Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઘટસ્થાપનાનુ મુહુર્ત

Webdunia
W.D
અશ્વિન શુક્લ પક્ષના પ્રતિપદાથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. સંવત 2066 સન 2009 શારદીય નવરાત્રિ પર્વ શનિવારના રોજ સૂર્યોદયથી પ્રારંભ થશે. પંડિત અશોક પવારના મુજબ આ દિવસે શુભ ચોધડિયુ સવારે 7.44 થી 9.12 સુધી છે, ત્યારબાદ 4.28થી 5.32 સુધી લાભ અને અમૃત 5.32થી સાંજે 7.00 સુધી છે. મંદિરોમા ઘટ સ્થાપના કરવા માટે શુભ ચોઘડિયુ શ્રેષ્ઠ હોય છે. સામાન્ય લોકોએ લાભ અને અમૃતના ચોઘડિયામાં ઘટ સ્થાપના કરવી જોઈએ. . 27 સપ્ટેમ્બર 2009 રવિવારના રોજ મહાનવમી પર નવરાત્રિ પૂર્ણ થશે.

જ્યોતિર્વિદ ડો. રામકૃષ્ણ તિવારીના મુજબ ઘટસ્થાપનાનુ શુભ મૂહૂર્તનો સવારે 7.44 થી 9.17 સુધી છે. બપોરે 12.19થી 3.22 સુધી સાંજે 6.23 થી 7.54 સુધી છે.

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

Dipika Chikhlia Birthday: પહેલા ક્યારેય નહી જોયો હોય માતા સીતા નો આ અવતાર, આ રહી રામાયણ ફેમ દીપિકા ચિખલિયાની ફિલ્મોની લિસ્ટ

એક્ટર સોનુ સૂદનું વ્હોટ્સએપ એકાઉન્ટ રિએક્ટિવ થયું:61 કલાક સુધી સર્વિસ બંધ હતી

સુરતમાં રણબીરની એક ઝલક જોવા આવેલી ભીડ બેકાબૂ

મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની ધરપકડ, 15,000 કરોડની છેતરપિંડીનો આરોપ

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

જોકસ - મંદિરમાં પુજારી

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

Show comments