Webdunia - Bharat's app for daily news and videos

Install App

જાણો નવરાત્રમાં જવારાની સ્થાપના શું સંકેત આપે છે.

Webdunia
બુધવાર, 10 ઑક્ટોબર 2018 (00:37 IST)
ઘણાં લોકો નવરાત્રીના ઉપવાસ સાથે ઘરમાં પણ માતાજીના જવારાની સ્થાપના કરી માતાજીની પૂજા, જાપ, જાગરણ કરતા હોય છે.ચૈત્ર પ્રતિપદાથી શરૂ થાય છે માતાના નવરાત્ર. આ નવ દિવસ માતાની અર્ચના કરાય છે. અને નવ દિવસ તેના માટે ઉપવાસ રખાય છે. નવ દિવસ માતાની પૂરા વિધિ-વિધાનથી પૂજા અર્ચના કરાય છે. કહેવાય છે કે નવરાત્રના સમયે માતાનો ધ્યાન, પૂજા અર્ચના કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. નવરાત્રીમાં વધારે પણું લોકો ઘરમાં અખંડ જ્યોતિ પ્રગટાય છે. આ રીતે ઘણા ઘરોમાં જવારાની પણ સ્થાપના થાય છે. એવું માનવું છે કે ઘરમાં સ્થાપિત જ્વારા ભવિષ્યની કોઈ વાતની તરફ સંકેત કે ઈશારો કરે છે. 

ચૈત્રી નવરાત્રી - ગરબા નહીં પણ ખરી ઉપાસનાનું પર્વ

એવું કહેવાય છે કે જો જ્વારા નવરાત્રીના નવ દિવસમાં તેજીથી વધે છે તો કહેવાય છે કે ઘરમાં સુખ-સમૃદ્ધિ અને ખુશીઓ પણ તેજીથી આવશે. પણ હો ઈનકમ વૃદ્ધિ ઓછી હોય છે તો કહેવાય છે કે આ ભવિષ્યમાં ખરાબ આર્થિક સ્થિતિની તરફ સંકેત આપે છે. 

નવરાત્રી પહેલા કરો દેવી દુર્ગાના સ્વાગતની તૈયારી, વરસશે માતાનો આશીર્વાદ

કહેવાય છે કે જો 2 કે 3 દિવસમાં જ જવારાથી અંકુર ફૂટી જાય છે. પણ ઉપજ મોડે થાય તો કહેવાય છે કે આવતા વર્ષમાં વધારે મેહનત કરવી ત્યારે ફળ મળશે. 
 

સંબંધિત સમાચાર

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

'છાવા'માંથી વિકી કૌશલનો ફર્સ્ટ લૂક વાયરલ

પ્રીતિ ઝિંટા ફિલ્મોમાં કરી રહી છે કમબેક, આ ફિલ્મમાં સની દેઓલ સાથે જામશે જોડી

Natasha Dalal Baby Shower: શાનદાર થયુ Varun Dhawan ની પત્ની નતાશા દલાલનુ બેબી શાવર, સામે આવી ઈનસાઈડ તસ્વીર

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

ગુજરાતી જોક્સ - આવુ ઈશ્ક છે

જોક્સ- મોબાઈલના જમાના

આગળનો લેખ
Show comments