Webdunia - Bharat's app for daily news and videos

Install App

Shardiya Navratri 2024: 02 કે 03 ઓક્ટોબર, ક્યારે કરવામાં આવશે ઘટ સ્થાપના, જરૂર જાણી લો શુભ મુહૂર્ત

ગુજરાતી ધર્મ ડેસ્ક
સોમવાર, 23 સપ્ટેમ્બર 2024 (12:40 IST)
હિન્દુ ધર્મમાં નવરાત્રિ  (Shardiya Navratri 2024 Date) ને એક ખૂબ જ પવિત્ર સમય માનવામાં આવે છે. આ નવ દિવસ સુધી મા અંબેના નવ રૂપોની પૂજા અર્ચના કરવામાં આવે છે. અનેક સાધકો આ સમયમાં વ્રત આરાધના વગેરે પણ કરે છે. નવરાત્રિનો પહેલો દિવસ ખૂબ જ ખાસ માનવામાં આવે છે.  કારણ કે આ દિવસે ઘટસ્થાપના કરવાનુ વિધાન છે. આવામાં ચાલો જાણીએ ઘટસ્થાપનાનુ શુભ મુહૂર્ત. 
 
ઘટ સ્થાપનાનુ શુભ મુહૂર્ત (Shardiya Navratri 2024 Shubh Muhurat)
આસો મહિનાના શુક્લ પક્ષની પ્રતિપ્રદા તિથિ 3 ઓક્ટોબર 2024ની રાત્રે 12 વાગીને 18 મિનિટથી શરૂ થઈ રહી છે.  બીજી બાજુ આ તિથિનુ સમાપ 4 ઓક્ટોબરના રોજ મધ્ય રાત્રિએ 2 વાગીને 58 મિનિટ પર થશે. આવામાં ઉદયા તિથિ મુજબ શારદીય નવરાત્રીની શરૂઆત ગુરૂવાર 3 ઓક્ટોબરના રોજ થશે અને ઘટ સ્થપના પણ આ જ દિવસે થશે. આ દરમિયાન ઘટ સ્થપનાનુ શુભ મુહુર્ત આ પ્રકારનુ રહેશે. 
 
ઘટ સ્થાપના મુહુર્ત - સવારે 6 વાગીને 15 મિનિટથી  7 વાગીને 22 મિનિટ સુધી 
ઘટ સ્થાપના અભિજીત મુહૂર્ત - સવારે 11 વાગીને 46 મિનિટ થી બપોરે 12 વાગીને 33 મિનિટ સુધી. 
 
શારદીય નવરાત્રિનુ મહત્વ  (Shardiya Navratri Importance)
સનાતન ધર્મમાં શારદીય નવરાત્રીનો સમય વિશેષ માનવામાં આવે છે. આ નવ દિવસ દરમિયાન ઋતુમાં પણ પરિવર્તન થાય છે અને શરદ ઋતુની શરૂઆત થઈ જાય છે.  આ તહેવાર મુખ્ય રૂપથી મા દુર્ગાના 9 રૂપોની પૂજા અર્ચના માટે સમર્પિત માનવામાં આવે છે. આ સમય  માતાની કૃપા પ્રાપ્તિ માટે ખૂબ જ ઉત્તમ માનવામાં આવે છે. 
એવુ કહેવાય છે કે જે પણ જાતક વિધિપૂર્વક નવરાત્રિનો વ્રત અને પૂજા અર્ચના કરે છે, તેના બધા દુખ:સંતાપ દૂર થાય છે. સાથે જ મા દુર્ઘાની કૃપાથી સાધકની બધી મનોકામના પણ પૂરી થઈ જાય છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

સંધિવા માઈગ્રેન અને માસિક ધર્મના દુખાવામા આદુ કરે છે પેઈનકિલરનું કામ, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

વસંત પંચમી પર માતા સરસ્વતીને શું ચઢાવવું?

બાકી રહેલ દાળ ચીલા રેસીપી

Wedding Special: લગ્ન પહેલાની આ 6 વિધિ ખૂબ જ ખાસ છે, જાણો તેમના વિશે

એગ ફ્રાય રાઈસ

વધુ જુઓ..

નવીનતમ

વસંત પંચમી પર માતા સરસ્વતીને શું ચઢાવવું?

Vinayak Chaturthi 2025: આજે વિનાયક ચતુર્થીનું વ્રત, જરૂર કરો આ ઉપાયો , વિધ્નહરતા ગણેશ બધી મુશ્કેલી કરશે દૂર

Maha Kumbh Stampede Prayagraj - ઝુંસીની હકીકત કેમ છિપાવી રહ્યુ છે કુંભ વહીવટીતંત્ર ? પ્રયાગરાજ મહાકુંભની બીજી નાસભાગનો ખુલાસો

Basant Panchami 2025 Wishes & Quotes in Gujarati: વસંત પંચમીના શુભ અવસર પર સગાસંબંધી અને મિત્રોને મોકલો વસંત પંચમીની શુભેચ્છા

કિન્નર અખાડાની મોટી એક્શન, મમતા કુલકર્ણી-લક્ષ્મી નારાયણને મહામંડલેશ્વર પદ પરથી હટાવ્યા

આગળનો લેખ
Show comments