rashifal-2026

જાણો નવરાત્રમાં જવારાની સ્થાપના શું સંકેત આપે છે.

Webdunia
બુધવાર, 7 ઑક્ટોબર 2020 (12:52 IST)
ઘણાં લોકો નવરાત્રીના ઉપવાસ સાથે ઘરમાં પણ માતાજીના જવારાની સ્થાપના કરી માતાજીની પૂજા, જાપ, જાગરણ કરતા હોય છે.ચૈત્ર પ્રતિપદાથી શરૂ થાય છે માતાના નવરાત્ર. આ નવ દિવસ માતાની અર્ચના કરાય છે. અને નવ દિવસ તેના માટે ઉપવાસ રખાય છે. નવ દિવસ માતાની પૂરા વિધિ-વિધાનથી પૂજા અર્ચના કરાય છે. કહેવાય છે કે નવરાત્રના સમયે માતાનો ધ્યાન, પૂજા અર્ચના કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. નવરાત્રીમાં વધારે પણું લોકો ઘરમાં અખંડ જ્યોતિ પ્રગટાય છે. આ રીતે ઘણા ઘરોમાં જવારાની પણ સ્થાપના થાય છે. એવું માનવું છે કે ઘરમાં સ્થાપિત જ્વારા ભવિષ્યની કોઈ વાતની તરફ સંકેત કે ઈશારો કરે છે. 
 
એવું કહેવાય છે કે જો જ્વારા નવરાત્રીના નવ દિવસમાં તેજીથી વધે છે તો કહેવાય છે કે ઘરમાં સુખ-સમૃદ્ધિ અને ખુશીઓ પણ તેજીથી આવશે. પણ હો ઈનકમ વૃદ્ધિ ઓછી હોય છે તો કહેવાય છે કે આ ભવિષ્યમાં ખરાબ આર્થિક સ્થિતિની તરફ સંકેત આપે છે. 
નવરાત્રી પહેલા કરો દેવી દુર્ગાના સ્વાગતની તૈયારી, વરસશે માતાનો આશીર્વાદ
 
કહેવાય છે કે જો 2 કે 3 દિવસમાં જ જવારાથી અંકુર ફૂટી જાય છે. પણ ઉપજ મોડે થાય તો કહેવાય છે કે આવતા વર્ષમાં વધારે મેહનત કરવી ત્યારે ફળ મળશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Holi Skin Care: ચહેરા પર લગાયેલા રંગને સાફ કરો આ સરળ રીતોથી, શીખો સ્ટેપ બાય સ્ટેપ

Holi Special Dahi Vada- દહીં વડા બનાવવાની રીત

પાણીમાં બેકિંગ સોડા નાખીને પીવાથી શું ફાયદો મળે છે, જાણો તેને ક્યારે અને કેવી રીતે પીવું જોઈએ

ગુજરાતી રેસીપી- ઠંડાઈ (હોળી સ્પેશિયલ ડ્રિંક)

આ હોળી પર, ઘરે ક્રિસ્પી માવા ઘુઘરા બનાવો, અને તમારા મહેમાનો ખુશ થશે! સ્ટેપ-બાય-સ્ટેપ સરળ રીત

વધુ જુઓ..

નવીનતમ

Holika Dahan 2026 Puja Vidhi: આજે પ્રગટાવાશે હોળી, જાણો હોળી દહનની પૂજા વિધિ

Avti kal nu panchang- આવતીકાલનુ પંચાગ - 3 માર્ચ

Aaj Nu Panchang - આજનુ પંચાગ- 2 માર્ચ

Holi Skin Care: ચહેરા પર લગાયેલા રંગને સાફ કરો આ સરળ રીતોથી, શીખો સ્ટેપ બાય સ્ટેપ

હોળી પહેલા આ 5 શુભ વસ્તુઓ ઘરે લાવો, આખું વર્ષ રહેશે માં લક્ષ્મીના આશીર્વાદ, ધન-ધાન્યની નહિ રહે કમી

આગળનો લેખ
Show comments