Webdunia - Bharat's app for daily news and videos

Install App

તમારી જે પણ ઈચ્છા છે અધૂરી, આ ઉપાય કરવાથી થઈ જશે છે પૂરી

Webdunia
મંગળવાર, 12 સપ્ટેમ્બર 2017 (12:42 IST)
નવરાત્ર  21સપ્ટેમ્બરથી શરૂ થશે નવરાત્રમાં દરેક દિવસ દેવીના જુદા-જુદા રૂપની પૂજા કરાય છે . આ નવ દિવસમાં વિભિન્ન ઉપાયોથી માતાને પ્રસન્ન કરાય છે. નવરાત્રમાં દેવીને દરેક દિવસ એક ખાસ  પ્રકારનો ભોગ લાગાવાય છે. નવરાત્રમાં પ્રથમ દિવસથી લઈને આખરે દિવસ સુધી દેવીને આ ખાસ ભોગ અર્પિત કર્યા પછી એને ગરીબોને દાન કરવાથી સાધકની બધી મનોકામના પૂરી થઈ શકે છે. 

પ્રતિપદા તિથિ  પર માતાને ઘી નો ભોગ લગાડો - એનાથી રોગીને કષ્ટોથી મુક્તિ મળે છે અને શરીર નિરોગી હોય છે. 
 

દ્વિતીયા તિથિના દિવસે માતાને ખાંડનો  ભોગ લગાડો એનાથી વય લાંબી થાય છે. 

તૃતીયા તિથિએ માતા દુર્ગાને દૂધનો ભોગ લગાડો એનાથી બધા પ્રકારના દુખથી મુક્તિ મળે છે
 

ચતુર્થી તિથિએ માતા દુર્ગાને માલપુવાનો ભોગ લગાડો. એનાથી બધી સમસ્યાઓનો અંત થાય છે. 
 
પંચમી તિથિએ માતા દુર્ગાને કેળાનો ભોગ લગાડો. એનાથી પરિવારમાં સુખ-શાંતિ રહે છે. 
 
ષષ્ઠી તિથિએ માતા દુર્ગાને મધનો ભોગ લગાડો. એનાથી લાભ થવાના યોગ બને છે. 
 
સપ્તમી તિથિએ માતા દુર્ગાને ગોળનો ભોગ લગાડો. એનાથી દરેક મનોકામના પૂરી થઈ શકે છે. 
 
અષ્ટમી તિથિએ માતા દુર્ગાને નારિયેળનો ભોગ લગાડો. એનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. 
 
નવમી તિથિને માતા દુર્ગાને અનાજનો ભોગ લગાડો.. એનાથી વૈભવ અને યશ મળે છે. 

સંબંધિત સમાચાર

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

'છાવા'માંથી વિકી કૌશલનો ફર્સ્ટ લૂક વાયરલ

પ્રીતિ ઝિંટા ફિલ્મોમાં કરી રહી છે કમબેક, આ ફિલ્મમાં સની દેઓલ સાથે જામશે જોડી

Natasha Dalal Baby Shower: શાનદાર થયુ Varun Dhawan ની પત્ની નતાશા દલાલનુ બેબી શાવર, સામે આવી ઈનસાઈડ તસ્વીર

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

ગુજરાતી જોક્સ - આવુ ઈશ્ક છે

જોક્સ- મોબાઈલના જમાના

આગળનો લેખ
Show comments