Webdunia - Bharat's app for daily news and videos

Install App

મુંબઈ: કંગના રનૌત પોતાનું નિવેદન નોંધવા પોલીસ સ્ટેશન પહોંચી, ત્યાં શીખ સમુદાય વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણીનો મામલો છે.

Webdunia
ગુરુવાર, 23 ડિસેમ્બર 2021 (13:07 IST)
સિક્ખ સમુદાય વિરૂદ્ધ આપત્તિજનત ટિપ્પણી કરી ફંસાઈ કંગના રનૌત તેમના નિવેદન આપવા મુંબઈ પોલીસ સ્ટેશન પહોંચી છે. કંગના 22 ડિસેમ્બરને ખાર પોલીસજ સ્ટેશનમાં તેમનો નિવેદન નોંધાવવા હતા પણ એક્ટ્રેસ શૂંટિંગ માટે મુંબઈથી બહાર હતી તેથી તેણે પોલીસથી છૂટની માંગણી કરતા નવી તારીખ માંગી હતી પણ પોલીસે તેમની અપીલનો કોઈ જવાબ નહી આપ્યુ હતુ. જે પછી કંગના તેમનો નિવેદન  નોંધાવવા ખાર પોલીસ સ્ટેશન પહોંચી છે. 
<

Mumbai: Actor Kangana Ranaut appeared before Khar Police to record her statement in connection with a social media post on farmers. pic.twitter.com/UWae7b8A3r

— ANI (@ANI) December 23, 2021 >
કોર્ટે આદેશ કર્યો હતો
છેલ્લી સુનાવણી દરમિયાન, બોમ્બે હાઈકોર્ટે તેને 22 ડિસેમ્બરે મુંબઈ પોલીસ સમક્ષ હાજર થવાનો આદેશ આપ્યો હતો. વાસ્તવમાં, અભિનેત્રીએ સરકાર દ્વારા કૃષિ કાયદાઓ હટાવ્યા બાદ સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, 'ખાલિસ્તાની આતંકવાદીઓએ આજે ​​ભલે સરકારનો હાથ મરોડ્યો હોય, પરંતુ એ ન ભૂલવું જોઈએ કે એક મહિલા વડાપ્રધાને તેમને કચડી નાખ્યા હતા. ભલે આના કારણે દેશને કેટલું નુકસાન થયું હોય.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - નવા લગ્ન

ગુજરાતી જોક્સ - પતિ-પત્ની વચ્ચે ઝઘડો

ગુજરાતી જોક્સ - પત્ની સાથે લગ્ન

ગુજરાતી જોક્સ - હોરર ફિલ્મમાં,

ગુજરાતી જોક્સ - બળદને ગાય

વધુ જુઓ..

નવીનતમ

વરુ અને ઘેટાંની વાર્તા

આ ઉપાયો માસિક દરમિયાન દુખાવો અને ગુસ્સાને કંટ્રોલ કરી શકે છે

Cake Recipe- બેટર માત્ર 1 મિનિટમાં તૈયાર થઈ જશે, ઘરે જ બનાવો સ્પોન્જ કેક

ઈમ્યુનિટીને રોકેટની જેમ કરશે બૂસ્ટ આ સૂપ, સ્વાદ એવો કે ભૂલી નહી શકો અને શરદી-ખાંસી પણ થશે દૂર

ચા પીતી વખતે ભૂલથી પણ ન કરશો આ ભૂલ, શરીરમાં જઈને બનાવશે ઝેર, બની જશો ખતરનાક બીમારીઓના દર્દી

આગળનો લેખ
Show comments