rashifal-2026

કપિલ મિશ્રાનો અરવિંદ કેજરીવાલ પર લગાવ્યું સીધું આરોપ, બોલ્યા- સત્યેંદ્ર જૈને આપ્યા બે કરોડ

Webdunia
રવિવાર, 7 મે 2017 (12:48 IST)
આમ આદમી પાર્ટી સરકારમાં કેબેનિટે મંત્રી કપિલ મિશ્રાને તેમના પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. કપિલ મિશ્રાએ દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ પર બે કરોડ રૂપિયા લીધા હોવાનો આરોપ લગાવ્યો હતો. કપિલ મિશ્રાએ કહ્યું કે,આ પાર્ટી મારી છે. આ પાર્ટી માટે મેં ડંડા ખાધા છે. મને તેમાંથી કોઇ જ નિકાળી શકે તેમ નથી.
 
આ દરમિયાન કપિલ મિશ્રાએ આરોપ લગાવ્યો હતો કે શુક્રવારના રોજ મેં કેજરીવાલના ઘર પર જોયું હતું કે સત્યેન્દ્ર જૈને 50 કરોડ રૂપિયાની જમીન ડીલ કરાવી  હતી અને આ માટે સત્યેન્દ્ર જૈને અરવિંદ કેજરીવાલને બે કરોડ રૂપિયા રોકડા આપ્યા હતા. મેં જ્યારે આ સંબંધમાં કેજરીવાલને  પૂછપરછ કરી હતી તો મને કોઇ જવાબ આપ્યો નહોતો.
 
i have witnessed HIM taking illegal cash.. have shared all details with Lt. Gov.
चुप रहना असंभव था। कुर्सी क्या प्राण भी जाये तो जाए
 
 
 
વધુ જુઓ..

જરૂર વાંચો

Christmas Gifts Ideas: 500 રૂ. ની અંદર તમારા પ્રિયજનોને ખાસ ભેટ આપો.

ગુજરાતી નિબંધ - અટલ બિહારી વાજપેયી

Veer bal diwas વીર બાળ દિવસ નિબંધ

Jiju Birthday Wishes- બનેવી જન્મદિવસની શુભકામનાઓ

હનુમાનજીને તેમના 5 પ્રિય પ્રસાદ ચઢાવો, બજરંગબલી મોટામાં મોટા સંકટને દૂર કરશે

વધુ જુઓ..

નવીનતમ

jokes ગુજરાતી જોક્સ - ગર્લફ્રેન્ડ ઘરે એકલી હતી

આજના રમુજી જોક્સ: શું થયું...?

Govinda birthday- ગોવિંદા વિશે 25 રોચક જાણકારી

મલયાલમ અભિનેતા-દિગ્દર્શક શ્રીનિવાસનનું 69 વર્ષની વયે નિધન, હોસ્પિટલમાં ચાલી રહી હતી સારવાર

ગુજરાતી જોક્સ - મંદિરમાં પૂજારી પુરૂષ કેમ ?

આગળનો લેખ
Show comments