Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમરનાથ યાત્રામાં ઘાયલની સંખ્યા વધીને 8 થઈ, વધુ એક ગુજરાતી મહિલાનું મોત

Webdunia
રવિવાર, 16 જુલાઈ 2017 (12:51 IST)
શ્રીનગરથી કટરા જતી વલસાડના 58 યાત્રાળુઓની બસ પર અનંતનાગ પાસે હુમલો થયો હતો. આ આતંકી હુમલામાં સાત યાત્રાળુઓનાં મોત થયા હતા.
જમ્મુ કાશ્મીરમાં અમરનાથ યાત્રીઓ પર થયેલા હુમલામાં ઘાયલ એક ગુજરાતી મહિલાનું કાલે રાતે એક ગુજરાતી મહિલા લલિતાબેનનું દરમિયાન મોત થયું હતું. 47 વર્ષીય લલિતાબેન મૂળ વલસાડના વતની છે. તેમના મૃતદેહને શ્રીનગરથી વલસાડ લાવવામાં આવશે.  અમરનાથ હુમલામાં મૃત્યુંઆંક 8 થઇ ગયો છે.
 
અમરનાથ યાત્રિઓ પર આતંકી હુમલામાં મરનારની સંખ્યા વધીને 8 થઈ ગઈ છે. કાલે રાતે એક ગુજરાતી મહિલા લલિતાબેનનું મૃત્યું થયું છે. લલીતાબાનું શ્રીનગરની સિરે કાશ્મીર હોસ્પિટલમાં એડમિટ કરાયા હતા. આ પહેલા હુમલામાં 7 લોકો મૃત્યું પામ્યાં છે અને 19 જણ ઈજાગ્રસ્ત થયા હતાં.

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments