Webdunia - Bharat's app for daily news and videos

Install App

RSS વડાના DNAવાળા નિવેદનને નકાર્યું; યોગી સરકાર પર નિશાન સાધતાં કહ્યું- તેમનું કામ ફક્ત કામ સોશિયલ મીડિયામાં સુધી મર્યાદિત

Webdunia
ગુરુવાર, 8 જુલાઈ 2021 (15:09 IST)
RSS વડાના DNAવાળા નિવેદનને નકાર્યું
દોઢ કલાક સુધી ચાલતી આ વાર્તામાં હાજર બીજા પ્રમુખ પદાધિકારી 
 
RSSના વડા મોહન ભાગવત બે દિવસથી ચિત્રકૂટમાં છે. બુધવારે મોડી સાંજે તે જગદગુરુ રામભદ્રાચાર્ય સાથે બીજા સંતોથી મળ્યા અને આશીર્વાદ લીધું.  તે તુલસીપીઠ આશ્રમમાં જગદગુરુ રામભદ્રાચાર્ય સાથે લગભગ દોઢ કલાક સુધી ચાલેલી આ બેઠક બાદ રામભદ્રાચાર્યએ મોટું નિવેદન આપ્યું છે. ભાગવતને મળ્યા પછી જગદગુરુ રામભદ્રાચાર્યએ કહ્યું હતું કે RSS પ્રમુખ મોહન ભાગવતનું DNAવાળું નિવેદન યોગ્ય નથી.
 
તે પછી રામભદ્રાચાર્ય આ પણ કહ્યુ કે યોગી સરકાર અને વીતેલા દિવસોમાં ઉત્તરપ્રદેશમાં થયેલી જિલ્લા પંચાયતની ચૂંટણીઓ પર પણ નિશાન સાધતા કહ્યુ કે  'હું અહીંની જિલ્લા પંચાયતથી સંતુષ્ટ નથી, પરંતુ યુપીમાં ફરીથી ભાજપની સરકાર જ બનશે. સરકારનું કામ સારું નથી. યોગી સરકારનું કાર્ય ફક્ત સોશિયલ મીડિયા પૂરતું મર્યાદિત છે, એની જમીનીસ્તર પર કોઈ અસર જોવા મળતી નથી.

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments