Webdunia - Bharat's app for daily news and videos

Install App

પાણીના ઝગડામાં સળગ્યુ ઔરંગાબાદ, બે જૂથો વચ્ચે હિંસામાં એકનુ મોત

Webdunia
શનિવાર, 12 મે 2018 (10:50 IST)
મહારાષ્ટ્રના ઔરંગાબાદ જીલ્લામં શુક્રવારે મોડી રાત્રે બે સમુહો વચ્ચે થયેલ એક ઝડપ પછી તનાવનુ વાતાવરણ બન્યુ છે મોડી રાત્રે બે સમુહ વચ્ચે નળના કનેક્શન તોડવાને લઈને શરૂ થયેલ વિવાદ પછી પત્થરમારો અને આગચંપીની ઘટનાઓ થઈ છે. જ્યારપછી ઉભા થયેલા તનાવ વચ્ચે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. આ હિંસામાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો અને અનેક લોકો ઘયાલ થયા. તનાવને ધ્યાનમાં રાકહ્તા જીલ્લામાં ધારા 144 લાગૂ કરવામાં આવી છે. 
 
સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ ઔરંગાબાદ જીલ્લામાં શુક્રવારે મોડી રાત્રે બે સમૂહ વચ્ચે નળના કનેક્શનને તોડવાને ધ્યાનમાં રાખતા વિવાદ શરૂ થઈ ગયો હતો. આ વિવાદના થોડીવાર પછી જીલ્લામાં તનાવ બન્યો જ્યારબાદ બે સમુહના લોકો રસ્તા પર ઉતરી આવ્યા અને એકબીજા પર પત્થરમરો કર્યો. આ દરમિયાન ભીડમાં સામેલ કેટલાક ઉપદ્રવિયોએ રસ્તા પર રહેલા વાહન તોડફોડ કર્યા પછી તેમા આગ લગાવી દીધી. 
 
પોલીસ અધિકારી સહિત 10થી વધુ લોકો ઘાયલ 
 
ઘટનાની માહિતી મળ્યા પછી જીલ્લાના આસિસ્ટેંટ પોલીસ કમિશ્નર ગોવર્ધન કોલેકર ભારે પોલીસબળ સાથે ઘટના સ્થળ પર પહોંચ્યા.  જ્યારબાદ ભીડને કાબુમાં કરવા ટીયરગેસ છોડવામાં આવ્યા.  બીજી બાજુ આ કાર્યવાહીનો વિરોધ કરતા ભીડમાં જોડાયેલા કેટલાક યુવકોએ પોલીસ પર પણ પત્થરમારો કર્યો. 

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments