Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઈદ પર અનેક સ્થળોએ હોબાળો - જોધપુરમાં હોબાળો ઈદ દરમિયાન બે પક્ષોમાં પત્થરમારો એક ડઝન ગાડીઓમાં તોડફોડ

Webdunia
મંગળવાર, 3 મે 2022 (12:14 IST)
જોધપુરમાં લાઉડસ્પીકર પર થયુ હોબાળો અત્યારે થંબાયુ જ નથી. હવે એક વાર ફરી ત્યાં બે પક્ષના વચ્ચે હિંસા થઈ છે. જણાવી રહ્યુ છે કે ઈદની નમાજના દરમિયાન અહીં હોબાળો થયુ. પોલીસ આ હોબાળાને શાંત કરવ માટે એક વાર ફરી લાઠીચાર્જ કર્યુ છે. હોબાળા કરી રહ્યા લોકો પોલીસે તેમને વિખેરવા માટે ટીયર ગેસના શેલનો પણ ઉપયોગ કર્યો હતો.
 
તેનાથી પહેલા જોધપુરના જાલોરી ગેટ ચાર રસ્તા પર સોમવરે મોડી રાત્રે લાઉડપીકર અને ઝંડા હટાવવાને લઈને બે પક્ષના વચ્ચે પથ્થરમારો થઈ ગયુ હતુ ફરી તે જ જગ્યા પર હોબાળો શરૂ થયુ છે. રિપોર્ટસ મુજબ એક સમુદાયના લોકોએ સ્વતંત્રતા સેનાની બાલ મુકુંદ બિસ્સાની પ્રતિમા પર ધ્વજ અને જલોરી વિસ્તારમાં ઈદ માટે લટકેલા બેનરો પર નારા લગાવવાનું શરૂ કર્યું.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ -

ગુજરાતી જોક્સ - કીબોર્ડ

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

ગુજરાતી જોક્સ - 869 માં શું થયું

ગુજરાતી જોક્સ - ત્રીજી વખત લગ્ન

વધુ જુઓ..

નવીનતમ

કેળાની સાથે ભૂલથી પણ ખાશો આ 8 વસ્તુઓ, આ ફુડ કોમ્બિનેશન આરોગ્યને પહોચાડી શકે છે નુકશાન

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

આગળનો લેખ
Show comments