Webdunia - Bharat's app for daily news and videos

Install App

હરિયાણાના નૂંહ-પલવલમાં ફરી હિંસા

Webdunia
ગુરુવાર, 3 ઑગસ્ટ 2023 (18:29 IST)
Haryana Violence- હરિયાણાના નૂંહ-પલવલમાં ફરી હિંસા:ધાર્મિક સ્થળોમાં આગચાંપી, દુકાનો ફુંકી મારી, હરિયાણાના નૂહમાં હિંસાના ત્રીજા દિવસે પણ રાજ્યના 4 જિલ્લામાં સ્થિતિ તંગ છે. ચારેય જિલ્લામાં અર્ધલશ્કરી દળોની 20 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. હિંસામાં મૃત્યુઆંક વધીને 7 થયો છે. છ મૃત્યુની વિગતો અગાઉ આવી હતી. સાતમા મૃત્યુની વિગતો હજુ બહાર આવી નથી.
 
નૂહમાં મોડી રાત્રિના કર્ફ્યુ દરમિયાન કેટલાક લોકોએ તાવડુ વિસ્તારમાં બે ધાર્મિક સ્થળોને આગ ચાંપી દીધી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિને કાબુમાં લીધી હતી.
 
પલવલમાં પણ બાઇક પર આવેલા કેટલાક માસ્ક પહેરેલા યુવકોએ રસુલપુર રોડ પર સ્થિત એક ધાર્મિક સ્થળ અને તેની બહાર બનેલા ઘરો પર પથ્થરમારો કર્યો હતો. જૂના જીટી રોડ પર પીરવાળી ગલી પાસે આવેલા ધાર્મિક સ્થળને પેટ્રોલ બોમ્બ ફેંકીને આગ ચાંપવામાં આવી હતી.
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

રવિચંદ્રન અશ્વિને બેટથી બતાવ્યો જાદુઈ અવતાર, એમએસ ધોનીના ઐતિહાસિક રેકોર્ડની કરી બરાબરી

સૂરત આર્થિક ક્ષેત્ર ગુજરાતને 3500 અરબ ડોલરની અર્થવ્યવસ્થા બનાવવામાં મોટી ભૂમિકા ભજવશે - પટેલ

દેશનુ ગ્રોથ એંજિન ગુજરાત એવુ જ ગુજરાતનુ ગ્રોથ એંજીન સૂરત - સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ

કોંગ્રેસ અને પાકિસ્તાનના ઈરાદા એક જેવા, 370 પર પાક મંત્રીના દાવા પછી અમિત શાહનો કરારો જવાબ

15 કલાક બાદ બોરવેલમાંથી બાળકી સુરક્ષિત બહાર આવી, રેસ્ક્યુ ટીમે ટનલ બનાવીને તેનો જીવ બચાવ્યો

આગળનો લેખ
Show comments