Webdunia - Bharat's app for daily news and videos

Install App

UP: ત્રણ દિવસમાં ત્રણની બલિ - કોઈને ન મળે એવી મા તંત્ર મંત્ર માટે બલી આપી

Webdunia
સોમવાર, 27 માર્ચ 2023 (16:17 IST)
મેરઠના ખૈરનગરમાં થઈ મેરાબ અને કોનેનની હત્યાના પાછળ તંત્ર મંત્ર અને પ્રેમ પ્રસંગની સ્ટોરી મળી. જેમાં પાંચ પરિવાર (શાહિદ-નિશા, સઈદ, મુસરરત, કોસર અને આરીફ) બર્બાદ થઈ ગયા. નિસાના ત્રણ બાળકોની મોત દસ વર્ષ પહેલા થઈ છે. એસપી સિટી પીયૂષ સિંહએ જણાવ્યુ કે પૂર્વમાં માસૂમોની મોત કેવી રીતે થઈ. તેના પણ હવે તપાસ કરાશે. 
 
આ અંગે પોલીસે નિશાની ત્રણ કલાક પૂછપરછ કરી હતી. નિશા વર્ષોથી તંત્ર-મંત્રનું કામ કરતી હતી. આસપાસના લોકો પણ આ વાતથી વાકેફ છે. પાડોશીઓ મુસરરત અને કોસર સહિત ઘણી સ્ત્રીઓએ નિશાનની વાત પર પૂરો વિશ્વાસ કર્યો. જેના પરિણામે નિશાના બાળકોની હત્યામાં પાંચ પરિવાર બરબાદ થઈ ગયા હતા.
 
ગુરૂવારે રાત્રે પોલીસને ખબર પડી કે બાળકોની હત્યા થઈ ગઈ છે અને મુખ્ય આરોપી સઉદ છે. તેને શોધવામાં પોલીસ લાગી ગઈ. તેનાથી પહેલા પોલીસએ ઘેરાબંદી કરી કે તે પોતે થાના પહોંચી ગઈ.  પોલીસ પૂછપરછમાં સઈદે જણાવ્યું કે 9:30 વાગ્યે તેણે બાળકોના મૃતદેહોને કેનાલમાં ફેંકી દીધા હતા. 

સંબંધિત સમાચાર

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો World Hypertension Day 2024, ઇતિહાસ, મહત્વ

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

આગળનો લેખ
Show comments