Webdunia - Bharat's app for daily news and videos

Install App

UP Lakhimpur Violence: મૃતકોના પરિવારને મળશે 45-45 લાખ અને સરકારી નોકરી, યોગી સરકારે કર્યુ એલાન

Webdunia
સોમવાર, 4 ઑક્ટોબર 2021 (13:33 IST)
યુપીના લખીમપુર(UP Lakhimpur Violence)માં ખેડૂતો અને મંત્રીના પુત્ર વચ્ચે થયેલી અથડામણ બાદ હિંસક ઘટનામાં આઠ લોકોના મોત થયા પછી સમગ્ર યુપીમાં દેખાવો અને  હંગામો ચાલુ છે. કૃષિ કાયદા અને કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્ર ટેનીના નિવેદનનો વિરોધ કરી રહેલા ખેડૂતો અને મંત્રીના પુત્ર વચ્ચે રવિવારે હિંસક ટકરાવ થયો. આ ઘટનામાં આઠ લોકોના મોત થયા હતા. આ ઘટના પછી કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી(Priyanka Gandhi) લખીમપુર પહોંચી ગયા છે. આ ઉપરાંત ખેડૂત નેતા રાકેશ ટીકેત પણ લખીમપુર પહોંચ્યા છે. આ ઘટનાના વિરોધમાં ખેડૂતોએ દેશભરમાં દેખાવો કરવાની જાહેરાત કરી છે.
 
લખીમપુર હિંસા: પીડિતોના પરિવારને સરકાર વળતર પેટે 45 લાખ રૂપિયા અને આપશે સરકારી નોકરી 
 
ખેડૂતો અને વહીવટીતંત્ર વચ્ચે લખીમપુર હિંસાને લઈને ચાલી રહેલી વાતચીતમાં બંને પક્ષો વચ્ચે સમાધાનના સમાચાર છે.  ખેડૂતોની માંગણી સરકારે માની લીધી છે. સરકારે જાહેરાત કરી કે લખીમપુર કેસમાં ખેડૂતો અને અધિકારીઓ વચ્ચે વાતચીત બાદ સમાધાન થઈ ગયું છે. સરકારે જાહેરાત કરી હતી કે મૃતકોના પરિવારજનોને 
45-45 લાખ રૂપિયા વળતર આપવામાં આવશે.

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments