Webdunia - Bharat's app for daily news and videos

Install App

કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંઘિયાની માતાનુ નિધન, દિલ્હીના એમ્સમાં ચાલી રહ્યો હતો ઈલાજ

Webdunia
બુધવાર, 15 મે 2024 (12:57 IST)
rajmata madhvi raje
નવી દિલ્હી. કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંઘિયાની માતા અને ગ્વાલિયર રાજ ઘરાનાની રાજમાતા માઘવી રાજે સિંઘિયાનુ નિધન થઈ ગયુ છે. તેમની સારવાર છેલ્લા બે મહિનાથી દિલ્હીના એમ્સમાં ચાલી રહી હતી. આજે સવારે 9.28 વાગે તેમને દિલ્હીના એમ્સમાં અંતિમ શ્વાસ લીધા. 
 
ગુરુવારે સાંજે  થઈ શકે છે અંતિમ સંસ્કાર
પ્રાપ્ત માહિતી અનુસાર, તેમના પાર્થિવ દેહને દિલ્હીમાં જ્યોતિરાદિત્ય સિંધિયાના ઘરે લાવવામાં આવ્યો છે. અંતિમ દર્શન માટે નશ્વર દેહ અહીં રાખવામાં આવશે. આ દરમિયાન કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને તેમનો પરિવાર ઘરે છે. અહેવાલો અનુસાર, તેમના અંતિમ સંસ્કાર 16 મેની સાંજે કરવામાં આવી શકે છે.
 
નેપાળના શાહી પરિવાર સાથે હતો માઘવીનો સંબંધ 
માઘવી રાજે સિંઘિયા નેપાળના શાહી પરિવાર સાથે સંબંધ ધરાવતા હતા. તેમને કિરણ રાજ્ય લક્ષ્મીના નામથી પણ ઓળખવામાં આવતા હતા. તેમના દાદા નેપાળના પ્રધાનમંત્રી રહ્યા છે. વર્ષ 1966માં ગ્વાલિયરના મહારાજા માઘવરાવ સિંઘિયા સાથે તેમના લગ્ન થયા હતા. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

જ થી શરૂ થતા છોકરીના નામ |

Monsoon Tips - ચોમાસામાં તુલસી રામબાણ તરીકે કરે છે કામ, આ સ્વાસ્થ્ય સમસ્યાઓમાં આપશે રાહત

વજન ઉતારવા માટે છાલટાવાળી મગની દાળ છે અસરકારક, થોડાક જ મહિનામાં પિગળી જશે ચરબી, જાણો કેવી રીતે કરશો સેવન

Monsoon Tips- ખૂબ કામના છે આ 4 ટિપ્સ માનસૂનના સમયે ફ્લોરની સફાઈમાં પરેશાની નહી થશે

Relationship Tips: સગાઈ પછી તમે તો નથી કરી રહ્યા આ ભૂલ જાણો સંબંધને મજબૂત બનાવી રાખવા માટે આ ટિપ્સ

વધુ જુઓ..

નવીનતમ

વિશ્વ જોક્સ દિવસ - વાયરલ જોક્સ - સંબંધીઓ

Rhea Chakraborty Birthday : રેડિયો જોકીના રૂપમાં શરૂ કર્યુ હતુ કરિયર, વિવાદો સાથે રહ્યો છે સંબંધ

Monsoon Tourist Places: ઓગસ્ટમાં ફરવા માટે બેસ્ટ છે આ પ્લેસ, કપલ જરૂર બનાવે અહીંનો પ્લાન

હિના ખાનને સ્ટેજ 3 બ્રેસ્ટ કેન્સર, અભિનેત્રીએ કહ્યું- 'આપ સૌના દુઆઓની જરૂર'

Kalki 2898 AD Box Office Day 1: ત્રીજી બિગેસ્ટ ઓપનર બની પ્રભાસની 'કલ્કી 2898 એડી', આ ફિલ્મોના રેકોર્ડ તોડ્યા

આગળનો લેખ
Show comments