Webdunia - Bharat's app for daily news and videos

Install App

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ કટરા પહોંચ્યા, થોડીવારમાં વૈષ્ણો દેવીના દર્શન કરશે

Webdunia
મંગળવાર, 4 ઑક્ટોબર 2022 (10:25 IST)
જમ્મુ-કાશ્મીર પ્રવાસના બીજા દિવસે કટરા પહોંચ્યા છે અને થોડીવારમાં માતા વૈષ્ણો દેવીના દર્શન કરશે. જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા પણ અમિત શાહ સાથે હાજર છે. તમને જણાવી દઈએ કે માતા વૈષ્ણો દેવીના દર્શન કર્યા બાદ અમિત શાહ આજે ઘણા વિકાસ કાર્યોનો શિલાન્યાસ પણ કરશે અને રાજૌરીમાં એક જનસભાને પણ સંબોધિત કરશે.
<

Jammu, J&K | Union Home Minister Amit Shah arrives at Sanjhichatt Helipad to visit Mata Vaishno Devi temple pic.twitter.com/60SCJVI0a2

— ANI (@ANI) October 4, 2022 >

(Edited By- Monica sahu) 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

વાવાઝોડા 'દાના'નો કહેર: આગામી 24 કલાક ખતરનાક, રેડ એલર્ટ જારી, તોફાની પવન સાથે ભારે વરસાદ

આઈસ્ક્રીમ મોંઘી થશે, હવે તમારે 18 ટકા જીએસટી ચૂકવવો પડશે

ઝિમ્બાબ્વેએ ટી20 માં હાંસલ કરી અત્યાર સુધીની સૌથી મોટી જીત, રેકૉર્ડ બનાવ્યો, ફટકાર્યા 344 રન

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ચીની રાષ્ટ્રપતિ જિનપિંગ વચ્ચે થઈ દ્વિપક્ષીય બેઠક

ગુજરાત સરકારે ખેડૂતો માટે જાહેર કર્યું 1419 કરોડનું પેકેજ, 7 લાખ ખેડૂતોને મળશે લાભ

આગળનો લેખ
Show comments