Webdunia - Bharat's app for daily news and videos

Install App

શ્રી શ્રી રવિશંકરની શિંજો આબેને શ્રદ્ધાંજલિ, સાથે વિતાવેલી ક્ષણોને કરી યાદ

Webdunia
શુક્રવાર, 8 જુલાઈ 2022 (23:54 IST)
આર્ટ ઓફ લિવિંગના સંસ્થાપક શ્રી શ્રી રવિશંકરે જાપાનના પૂર્વ પ્રધાનમંત્રી શિંજે આબેને શ્રદ્ધાંજલિ અર્પિત કરી અને તેમની સાથે વિતાવેલા ક્ષણોને ફોટો ટ્વિટર શેયર કર્યા. 
 
શ્રી શ્રી રવિશંકરે કહ્યુ કે શિંજ આબે એક સાચા સાધક અને આધ્યાત્મિકતાના પ્રશંસક હતા. તે પોતાની પત્ની સાથે નિયમિત રૂપે ધ્યાન અને સુદર્શન ક્રિયાનો અભ્યાસ કરતા  હતા. શિંજો અમારી સાથે એક દસકાથી પણ વધુ સમયથી જોડાયેલા હતા. 

<

Shinzo Abe was a sincere seeker & admirer of spirituality. Along with his wife regularly practiced meditation & Sudarshan Kriya. He was associated with us for more than a decade. He sought to blend the ancient & the modern. His pragmatic leadership will be remembered. @PMOIndia pic.twitter.com/LY3WbZ0hir

— Gurudev Sri Sri Ravi Shankar (@SriSri) July 8, 2022 >
 
તેમણે કહ્યુ કે શિંજો પ્રાચીનતઆ અને આધુનિકતાના સમન્વયના પક્ષઘર હતા. તેમના વ્યવ્હારિક નેતૃત્વને સદૈવ યાદ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આબેની શુક્રવારે જાપાનના નારો શહેરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી. 

સંબંધિત સમાચાર

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

આગળનો લેખ
Show comments