Webdunia - Bharat's app for daily news and videos

Install App

ટ્રેન દુર્ઘટના: હજુ લાશો શોધી રહ્યા છે લોકો- કોઈનો કોઈ દાવેદાર નથી તો કોઈના ઘણા, DNA Test શરૂ

Webdunia
મંગળવાર, 6 જૂન 2023 (12:47 IST)
Tran accident news-ઓડિશાના બાલાસોરમાં ત્રણ ટ્રેનના દુર્ઘટનાગ્રસ્ત થવાના 275 પીડિતોમાંથી આશરે 100ની ઓળખ ન થઈ શકી. તેનાથી પરિવારનો દુખ વધુ વધી ગયો છે. પરિજન તેમના લાપતા પ્રિયજનની શોધમાં હોસ્પીટલના શબઘરથી લઈને બહાર ચક્કર કાપી રહ્યા છે. સેકડો ક્ષત-વિક્ષત લાશ છે જે અત્યારે પણ ગુમનામ બનેલી છે. 
 
કેટલાક શરીરના ટુકડા એવા છે જેના પર દાવા કરી રહ્યા છે. રાજ્ય સરકાર આ નક્કી કરવામાં અસમર્થ થઈ ગઈ છે કે લાશ કોને સોંપવામાં આવે. બિહારના ભાગલપુરના બે અલગ-અલગ પરિવારોએ એક જ શરીરનો દાવો કર્યો હતો. મૃતદેહ સડી ગયેલી હાલતને કારણે તેની ઓળખ કરવી મુશ્કેલ બની હતી.
 
બંગાળના દક્ષિણ દિનાજપુર જીલ્લાના વાસુદેવ રૉયએ જણાવ્યુ ક તે તેમના ભાઈ અને બહનોઈની શોધમાં જુદા-જુદા હોસ્પીટલના ચક્કર કાપી રહ્યા છે. તે કોરમંડળ એક્સપ્રેસમાં સફર કરી રહ્યા હતા. જેણે જણાવ્યુ કે અમે શબઘરમાં આઠ મૃતદેહો જોયા પણ મારા ભાઈ અને બહેનના પતિ જેવા કોઈ નથી.

સંબંધિત સમાચાર

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments