Webdunia - Bharat's app for daily news and videos

Install App

ટ્રેન દુર્ઘટના- બિહારમાં સીમાંચલ એક્સપ્રેસની 9 ડિબ્બા પાટાથી ઉતર્યા, 6 લોકોની મૌત

Webdunia
રવિવાર, 3 ફેબ્રુઆરી 2019 (07:36 IST)
બિહારથી દિલ્હી આવી રહી સીમાંચલ એકસપ્રેસની 9 ડિબ્બા પાટાથી ઉતરી ગયા જેનાથી મોટી ટ્રેન દુર્ઘટના સામે આવી છે. ખબરો મુજબ ઘણા લોકોના ટ્રેનના કોચમાં ફંસ્યા હોવાની આશંકા છે. ટ્રેન બિહારના જોગબનીથી દિલ્હીથી આનંદ વિહાર આવી રહી હતી.  
 
 
દુર્ઘટના બિહારના હાજીપુરની પાસે રવિવારની સવારે 4 વાગ્યે થયું હતું. સૂચના પર સોનપુરથી રાહત અને બચાવ દળ ઘટનાસ્થળ પર પહોંચી ગયું છે. રાહત બચાવ કાર્ય ચાલૂ છે. જણાવીએ આ દુર્ઘટના પર અત્યાર સુધીની ખબર મુજબ 6 લોકોની મૌત થઈ છે. રેલ્વી તેની પુષ્ટિ કરી છે. દુર્ઘટનાની ગંભીરતાને જોતા મરનારાઓની સંખ્યા વધી શકે છે. 
 

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments