Webdunia - Bharat's app for daily news and videos

Install App

Accident in Jharkhand- ઝારખંડમાં દુખદ અકસ્માત, ટ્રેનની અડફેટે બે લોકોના મોત, કેવી રીતે બની ઘટના?

Webdunia
ગુરુવાર, 29 ફેબ્રુઆરી 2024 (08:57 IST)
-આંગ એક્સપ્રેસમાં આગના સમાચાર 
- ઝાઝા-આસનસોલ ટ્રેન તેમની ઉપરથી પસાર થઈ હતી
- ટ્રેનની અડફેટે 12 લોકો આવી ગયા હતા અને કપાઈ જતાં 2 લોકોના દર્દનાક મોત

Jharkhand news- આંગ એક્સપ્રેસમાં આગના સમાચાર મળતા જ મુસાફરો ઉમટી પડ્યા હતા. આ દરમિયાન ઝાઝા-આસનસોલ ટ્રેન તેમની ઉપરથી પસાર થઈ હતી.
 
જામતાડાના કાલઝારિયા પાસે ટ્રેનની અડફેટે 12 લોકો આવી ગયા હતા અને કપાઈ જતાં 2 લોકોના દર્દનાક મોત થયાં હતા. 
 
આગ લાગવાની અફવા ફેલાતાં ટ્રેનમાંથી કૂદી પડ્યાં હતા અને આ દરમિયાન સામેથી આવતી ટ્રેનને ચપેટમાં આવતાં કચડાઈ ગયાં હતા તથા ઘણા ઘાયલ પણ થયાં હતા. 
 
રેલ્વેએ જણાવ્યું કે વિદ્યાસાગર કાસીતાર વચ્ચેથી પસાર થતી ટ્રેન નંબર 12254 સાત વાગ્યે ERના આસનસોલ ડિવિઝનમાં રોકાઈ હતી. અપ લાઇન પર મેમુ ટ્રેન સાથે અથડાતા બે લોકો ટ્રેક પર ચાલી રહ્યા હતા. જે લોકો મૃત્યુ પામ્યા હતા તેઓ મુસાફરો ન હતા, તેઓ ટ્રેક પર ચાલી રહ્યા હતા. આ મામલાની તપાસ માટે JAGની ત્રણ સભ્યોની કમિટી બનાવવામાં આવી છે.

Edited By-Monica sahu 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

જેવલીન થ્રો માં નવદીપનો સિલ્વર મેડલ ગોલ્ડમાં બદલાયો, ઈરાનનો પેરા એથ્લેટને કર્યો ડીસક્વોલીફાય

સ્વચ્છ વાયુ એ SMCને અપાવી 1.5 કરોડની ઈનામી રાશિ, વાયુને સ્વચ્છ રાખવા માટે ટેક્નોલોજીનો પણ ઉપયોગ

લખનૌના ટ્રાન્સપોર્ટ નગરમાં ત્રણ માળની ઇમારત ધરાશાયી, એકનું મોત, 13 લોકો હોસ્પિટલમાં દાખલ

કયો એવો વર્ડ છે જેને લખાય તો છે પણ વાંચવામાં નથી આવતો ? યુવતીએ પૂછ્યો આ ટ્રિકી સવાલ

Hathras Accident: પાચ ભાઈઓમાથી ત્રણ ભાઈની ફેમિલી ખતમ, આટલી લાશો... કબર ખોદાવવા માટે મંગાવવુ પડ્યુ બુલડોજર

આગળનો લેખ
Show comments