Webdunia - Bharat's app for daily news and videos

Install App

દિલ્હીના પ્રેમ નગરમાં દુખદ અકસ્માત, ઘરમાં આગ લાગવાને કારણે એક જ પરિવારના ચાર લોકોના મોત થયા.

Webdunia
મંગળવાર, 25 જૂન 2024 (09:30 IST)
Prem Nagar Fire: દિલ્હીના પ્રેમ નગરમાં એક મકાનમાં લાગેલી આગમાં ચાર લોકોના કરૂણ મોત થયા છે. આગ રાત્રે સાડા ત્રણ વાગ્યાના સુમારે લાગી હતી. ફાયર બ્રિગેડની બે ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી, આગ પર કાબૂ મેળવ્યો અને 4 લોકોને બચાવ્યા, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા.
 
આગ પહેલા માળના સોફા અને ઇન્વર્ટરમાં લાગી હતી, ત્યારબાદ તેણે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.
 
મૃતકોની ઓળખ હીરા સિંહ (48 વર્ષ), નીતુ સિંહ (46 વર્ષ), રોબિન (22 વર્ષ), લક્ષ્ય (21 વર્ષ) તરીકે થઈ છે, આ બધા એક જ પરિવારના હતા.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Gandhi Jayanti 2024: દર વર્ષે 2 ઓક્ટોબરના રોજ કેમ ઉજવાય છે ગાંધી જયંતી, જાણો તેનુ મહત્વ અને ઈતિહાસ

Vishvambhari Ambe Stuti - વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા

સરફરાઝ ખાનનો ભાઈ મુશીર ખાન અકસ્માતનો ભોગ બન્યો, ગંભીર રીતે ઘાયલ

TATA ની ફેક્ટરીમા લાગી આગ, ધુમાડો જોઈને કાળજુ કંપી જશે જુઓ ખોફનાક Video

સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર 36 બુલડોઝર દોડ્યા, કાર્યવાહી પહેલા જ હંગામો, 1400 પોલીસકર્મીઓ તૈનાત

આગળનો લેખ
Show comments