Webdunia - Bharat's app for daily news and videos

Install App

પતંજલિ પ્રોડક્ટ્સ વિરુદ્ધ મુસ્લિમ સંગઠનનો ફતવો

Webdunia
બુધવાર, 30 ડિસેમ્બર 2015 (11:36 IST)
તમિળનાડુના મુસ્‍લિમ સંગઠને બાબા રામદેવની પતંજલિ પ્રોડક્‍ટસ વિરૂદ્ધ ફતવો જારી કર્યો છે. ફતવામાં જણાવ્‍યું છે કે ગૌમૂત્ર ઈસ્‍લામમાં હરામ છે અને પતંજલિના ઉત્‍પાદનોમાં તેનો ઉપયોગ થાય છે.
 
   તમિળનાડુ તૌહિદ જમાત (ટીએનટીજે)એ પતંજલિની કોસ્‍મેટિક્‍સ, મેડિસિન અને અન્‍ય ફૂડ પ્રોડક્‍ટસ અંગે ફતવો જારી કર્યો છે અને કહ્યું છે કે બધા જ મુસ્‍લિમોએ પતંજલિની બનાવટોના ઉપયોગથી દૂર રહેવું જોઈએ. જાણકારી ન હોવાથી અનેક લોકો તેનો ઉપયોગ કરે છે.
 
   પતંજલિ આયુર્વેદ સાબુ, શેમ્‍પૂ, પેસ્‍ટ, મંજન, ક્રિમ, બિસ્‍કિટ, ઘી, જયૂસ, મધ, આટા, તેલ, મસાલા, ખાંડ અને આટા નુડલ્‍સ જેવી 350 ચીજવસ્‍તુઓની ઉત્‍પાદન કરે છે
 
   આ સંગઠને એક જાહેરાત બહાર પાડીને જણાવ્‍યું છે કે, મુસ્‍લિમોની માન્‍યતા મુજબ ગાયનું મૂત્ર હરામ છે જેનો પ્રયોગ થવો ન જોઇએ તેથી ટીએનટીજે ફતવો બહાર પાડે છે કે પતંજલિની પ્રોડકટ હરામ છે.
   તેમાં જણાવાયું છે કે, ફતવો એ સુનિヘતિ કરવા માટે જારી થઇ રહ્યો છે કે આ પ્રકારની પ્રોડકટ મુસ્‍લિમ ઉપયોગમાં ન લ્‍યે.

વિશ્વ સાયકલ દિવસ 3 - સાયકલ ચલાવવાના ફાયદા

શું તમને પણ હાર્ટ એટેકને લઈને બીક લાગે છે ? તો જાણી લો હાર્ટ હેલ્થ હેલ્ધી કેવી રીતે રાખી શકાય ?

Veg Kothe- વેજ કોથે

2 June ki Roti: કિસ્મતવાળાઓને મળે છે "દો જૂન કી રોટી" થી સમજો આ કહેવતનો અર્થ

સાવધાન... કેમિકલયુક્ત કેરી ખાશો તો શરીર બની જશે રોગોનું ઘર, આ રીતે ઓળખો તમારી કેરી કેમિકલથી પકવેલી તો નથી ?

અનંત અંબાણીના પ્રી વેડિંગમાં ઉદાસ જોવા મળી અનન્યા પાંડે

જોક્સ

જોકસ- આઈ લવ યુ

'મહારાજ' બન્યો આમિર ખાનનો પુત્ર જુનૈદ ખાન, પહેલી ફિલ્મનુ પોસ્ટ થયુ રજુ

જુલાઈમાં પાર્ટનર સાથે ફરવા માટે બેસ્ટ છે આ જગ્યા ટૂર પેકેજથી ટ્રેવલનુ બનાવો પ્લાન

Show comments