rashifal-2026

Tirupati Darshan: તિરુપતિ મંદિરમાં મોટો ફેરફારઃ હવે માત્ર 2 કલાકમાં ભક્તોને મળશે દર્શન, VIP ક્વોટા પણ બંધ

Webdunia
મંગળવાર, 19 નવેમ્બર 2024 (09:34 IST)
Tirupati Darshan- આંધ્રપ્રદેશના તિરુમાલા સ્થિત પ્રસિદ્ધ શ્રી વેંકટેશ્વર મંદિરમાં દર્શનની પ્રક્રિયામાં હવે ફેરફાર કરવામાં આવી રહ્યા છે. તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ બોર્ડ (TTD) એ નિર્ણય લીધો છે કે ભક્તોને હવે માત્ર 2 કલાકમાં ભગવાન વેંકટેશ્વરના દર્શન કરાવવામાં આવશે.
 
મંદિરમાં ભક્તોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે, જ્યાં દરરોજ લગભગ 1 લાખ ભક્તો આવે છે અને દર્શન માટે 20 થી 30 કલાક સુધી રાહ જોવી પડે છે.
 
નવી સિસ્ટમમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે, જેથી દર્શન પ્રક્રિયાને વધુ સુવ્યવસ્થિત અને સમયબદ્ધ બનાવી શકાય. બોર્ડના સભ્ય જે શ્યામલા રાવના જણાવ્યા અનુસાર, VIP દર્શનનો ક્વોટા નાબૂદ કરવામાં આવશે જેથી કરીને કોઈપણ પ્રકારનો વિવાદ ન થાય.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

રાત્રે કેટલી રોટલી ખાવી જોઈએ ? મહિલા પુરૂષ માટે છે જુદી જુદી ક્વોન્ટીટી, જાણો શું કહે છે નિષ્ણાત

Baby New Names- બાળકોના નવા સુંદર નામ

Biryani Recipe For Bachelors: હવે બેચલર પણ 10 મિનિટમાં ઘરે બિરયાની બનાવી શકે છે, અહીંથી નોંધ લો સરળ રેસીપી

લગ્ન કરતા પહેલા, તમારા જીવનસાથીને આ 5 પ્રશ્નો ચોક્કસ પૂછો, જવાબો જાણ્યા પછી જ, જીવનનો નિર્ણય લો.

International Women’s Day 2026- આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ક્યારે છે? જાણો આ દિવસ શા માટે ઉજવવામાં આવે છે.

વધુ જુઓ..

નવીનતમ

અમિતાભ બચ્ચને અયોધ્યામાં ખરીદી 2.67 એકર જમીન, રામ મંદિરથી 15 મિનિટ દૂર, મહાનાયકે કર્યું મોટું રોકાણ

આજના રમુજી જોક્સ: પત્નીના મૃત્યુ પછી, પતિએ રડતા રડતા કંઈક કહ્યું, તે વાંચીને તમે ખૂબ હસશો.

ગુજરાતી જોક્સ - ફક્ત ૫૦૦ રૂપિયા

પ્રિયંકા ચોપડાએ અમેરિકામાં ખૂબ રમી ધૂળેટી, પતિ નિક જોનસ સાથે શેર કરી મસ્તીની તસ્વીર

Holi 2026- હોળીના રંગબેરંગી જોક્સ

આગળનો લેખ
Show comments