Dharma Sangrah

Tirupati Darshan: તિરુપતિ મંદિરમાં મોટો ફેરફારઃ હવે માત્ર 2 કલાકમાં ભક્તોને મળશે દર્શન, VIP ક્વોટા પણ બંધ

Webdunia
મંગળવાર, 19 નવેમ્બર 2024 (09:34 IST)
Tirupati Darshan- આંધ્રપ્રદેશના તિરુમાલા સ્થિત પ્રસિદ્ધ શ્રી વેંકટેશ્વર મંદિરમાં દર્શનની પ્રક્રિયામાં હવે ફેરફાર કરવામાં આવી રહ્યા છે. તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ બોર્ડ (TTD) એ નિર્ણય લીધો છે કે ભક્તોને હવે માત્ર 2 કલાકમાં ભગવાન વેંકટેશ્વરના દર્શન કરાવવામાં આવશે.
 
મંદિરમાં ભક્તોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે, જ્યાં દરરોજ લગભગ 1 લાખ ભક્તો આવે છે અને દર્શન માટે 20 થી 30 કલાક સુધી રાહ જોવી પડે છે.
 
નવી સિસ્ટમમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે, જેથી દર્શન પ્રક્રિયાને વધુ સુવ્યવસ્થિત અને સમયબદ્ધ બનાવી શકાય. બોર્ડના સભ્ય જે શ્યામલા રાવના જણાવ્યા અનુસાર, VIP દર્શનનો ક્વોટા નાબૂદ કરવામાં આવશે જેથી કરીને કોઈપણ પ્રકારનો વિવાદ ન થાય.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

જુવાર, બાજરી અને રાગીનું કોમ્બીનેશન છે લાજવાબ, જાણો આ ત્રણ અનાજને મિક્સ કરીને ખાવાથી આરોગ્યને શું લાભ થાય

ઈન્દોરમાં ફેલાયેલો જીવલેણ ફીકલ કોલિફોર્મ બેક્ટેરિયા શુ છે.. કેટલો ખતરનાક છે અને તેનાથી કંઈ બીમારીઓનો ખતરો હોય છે

ચહેરો ચમકતો અને યુવાન રહેશે, આ લીલા બીજનું પાણી રોજ પીવો

Gujarati Recipe- મેથીના ગોટા

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - ડાળી સાથે તોડી નાખ્યું.

ગુજરાતી જોક્સ - જીન્સના બટન

ગુજરાતી જોક્સ - છોકરી ગમે છે

ગુજરાતી જોક્સ - નર છે કે માદા

નાગિન અભીનેત્રી સુધા ચંદ્રનનો વિડીયો વાયરલ, ભજન સંઘ્યામાં ગુમાવી બેઠી સુધ-બુધ, હાલત જોઈને હેરાન રહી ગયા લોકો

આગળનો લેખ
Show comments