Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઠાણેના ભિવંડીમાં ગણપતિ વિસર્જન દરમિયાન મૂર્તિ પર પથ્થરમારો, ભારે હંગામો, પોલીસે લાઠીચાર્જ કર્યો

Webdunia
બુધવાર, 18 સપ્ટેમ્બર 2024 (09:00 IST)
Thane violence- મહારાષ્ટ્રના ઠાણે જિલ્લાના ભિવંડીમાં ગણપતિ વિસર્જન ખૂબ જ ધામધૂમથી કરવામાં આવી રહ્યું હતું. દર વર્ષની જેમ આ વખતે પણ વણઝરપટ્ટી નાકા ખાતે આવેલી હિન્દુસ્તાની મસ્જિદની બહાર મંડપ બનાવવામાં આવ્યો હતો, મહોલ્લા કમિટી અને પોલીસ બેસીને ગણેશ મંડળનું સ્વાગત કરી રહ્યા હતા.

રાત્રિના 12 વાગ્યાના સુમારે ઘુઘટ નગરમાંથી નદીમાં વિસર્જન માટે કામવરી નદીમાં લઈ જવામાં આવી રહી હતી. આરોપ છે કે જ્યારે ભગવાન ગણેશની મોટી મૂર્તિ વણજરપટ્ટી નાકા પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે કેટલાક યુવકોએ મૂર્તિ પર પથ્થરમારો કર્યો હતો. જેના કારણે પ્રતિમા તૂટી ગઈ હતી.
 
આ પછી મંડળના લોકોએ સ્થળ પર જ હંગામો મચાવ્યો હતો. દરમિયાન એક યુવકને ટોળાએ પકડીને માર માર્યો હતો અને પોલીસને હવાલે કર્યો હતો. મૂર્તિને તોડી પાડવા અંગે મંડળના લોકોએ માંગ કરી હતી કે જ્યાં સુધી તમામ પથ્થરબાજો પોલીસના હાથે નહીં પકડાય ત્યાં સુધી મૂર્તિનું વિસર્જન કરવામાં આવશે નહીં.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

બાળકો માટે આજે શરૂ થશે ખાસ સ્કીમ, 1000 રૂપિયામાં ખોલાશે ખાતું

Lunar Eclipse 2024: આજે વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ, જાણો સુતક કાળનો સમય અને નિયમો

J&K Assembly Elections Phase 1 Live: જમ્મુ કાશ્મીરની 24 સીટો પર શરૂ થયું વોટિંગ, મતદાતાઓની લાગી લાઈન

PVR થી INOX સુધી, 20 સપ્ટેમ્બરે માત્ર 99 રૂપિયામાં મળશે મૂવી ટિકિટ, આ રીતે બુક કરો

ઠાણેના ભિવંડીમાં ગણપતિ વિસર્જન દરમિયાન મૂર્તિ પર પથ્થરમારો, ભારે હંગામો, પોલીસે લાઠીચાર્જ કર્યો

આગળનો લેખ
Show comments