Webdunia - Bharat's app for daily news and videos

Install App

દતિયામાં કિલ્લાની બહારની દીવાલ ધરાશાયી, 9 લોકો દટાયા, 2ના મોત, બચાવ કામગીરી ચાલુ

Webdunia
ગુરુવાર, 12 સપ્ટેમ્બર 2024 (12:14 IST)
દતિયા. (નવલ યાદવ): મધ્યપ્રદેશના દતિયા જિલ્લામાં ગુરુવારે એક મોટી દુર્ઘટના થઈ, તમને જણાવી દઈએ કે પ્રખ્યાત અને પ્રાચીન રાજગઢ કિલ્લાની બહારની દિવાલ ધરાશાયી થઈ ગઈ છે. આ અકસ્માત ગુરુવારે સવારે 4 વાગ્યે થયો હતો.
 
કિલ્લાની આસપાસ બનેલા મકાનોમાં રહેતા કેટલાક લોકો દિવાલના કાટમાળ નીચે દટાઈ ગયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, કાટમાળ નીચે 9 લોકો દટાયા હતા, જેમાંથી બે લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે અને બે લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે.
 
બાકીના લોકો માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે, કિલ્લાની આસપાસ રહેતા લોકોનું કહેવું છે કે ખૂબ જ જોરદાર અવાજ સંભળાયો અને જ્યારે તેઓ બહાર આવ્યા તો તેમણે જોયું કે કિલ્લાની દિવાલ ધરાશાયી થઈ ગઈ હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદમાં ગોંમાસનીચરબી અને માછલીનું તેલ હોવાની પુષ્ટિ, TDP એ બતાવી લેબ રિપોર્ટ

રવિચંદ્રન અશ્વિને બેટથી બતાવ્યો જાદુઈ અવતાર, એમએસ ધોનીના ઐતિહાસિક રેકોર્ડની કરી બરાબરી

સૂરત આર્થિક ક્ષેત્ર ગુજરાતને 3500 અરબ ડોલરની અર્થવ્યવસ્થા બનાવવામાં મોટી ભૂમિકા ભજવશે - પટેલ

દેશનુ ગ્રોથ એંજિન ગુજરાત એવુ જ ગુજરાતનુ ગ્રોથ એંજીન સૂરત - સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ

કોંગ્રેસ અને પાકિસ્તાનના ઈરાદા એક જેવા, 370 પર પાક મંત્રીના દાવા પછી અમિત શાહનો કરારો જવાબ

આગળનો લેખ
Show comments