Webdunia - Bharat's app for daily news and videos

Install App

Terrorist Attack in Srinagar- શ્રીનગરના ઈદગાહ વિસ્તારમાં સ્કુલની અંદર ઘુસીને આંતકી હુમલા

Webdunia
ગુરુવાર, 7 ઑક્ટોબર 2021 (13:09 IST)
જમ્મુ-કાશ્મીરના શ્રીનગરના સફાકદલ વિસ્તારમાં સરકારી બોયઝ હાયર સેકન્ડરી સ્કુલની અંદર ઘુસીને આતંકીઓએ બે શિક્ષકોની ગોળી મારીને હત્યા કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમની ઓળખ સ્કુલના પ્રિન્સિપાલ સુખવિંદર કૌર અને શિક્ષક દીપક ચંદ તરીકે થઈ છે. પ્રાપ્ત માહિતી મુજબ, જમ્મુ-કાશ્મીરમાં શ્રીનગરના ઈદગાહ વિસ્તારમાં સ્કુલની અંદર ઘુસીને આંતકીઓએ શિક્ષક પર સતત ફાયરિંગ કરી.
 
શ્રીનગરમાં સ્કૂલ પર આતંકી હુમલો, બે શિક્ષકોની ગોળી મારીને હત્યાTerrorist Attack in Srinagar:   આતંકવાદીઓએ આજે ​​જમ્મુ -કાશ્મીરના શ્રીનગરના ઇદગાહ વિસ્તારમાં એક શાળા પર હુમલો કર્યો હતો. આ દરમિયાન આતંકીઓએ બે શિક્ષકોને ગોળી મારી મોતને ઘાટ ઉતાર્યા હતા. એક મહિલા આચાર્યનું નામ સતીન્દર કૌર છે અને બીજા શિક્ષકનું નામ દીપક ચંદ છે.આતંકવાદીઓએ શિક્ષકોને માથામાં ગોળી મારી હતી - સૂત્રોઆ એક સુનિયોજિત હત્યા હોવાનું કહેવામાં આવી રહ્યું  છે. જે સ્થળે આતંકવાદીઓએ હુમલો કર્યો તે ઉચ્ચ માધ્યમિક શાળા છે. આ બંને શિક્ષકો અહીં હતા. સૂત્રોએ જણાવ્યું છે કે આતંકીઓએ બંને શિક્ષકોને માથામાં ગોળી મારી હતી. શાળા પર હુમલો કરનારા આતંકવાદીઓની સંખ્યા 2 થી 3 હતી.હત્યા બાદ આતંકવાદીઓ ભાગી ગયા 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - નવા લગ્ન

ગુજરાતી જોક્સ - પતિ-પત્ની વચ્ચે ઝઘડો

ગુજરાતી જોક્સ - પત્ની સાથે લગ્ન

ગુજરાતી જોક્સ - હોરર ફિલ્મમાં,

ગુજરાતી જોક્સ - બળદને ગાય

વધુ જુઓ..

નવીનતમ

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

વરુ અને ઘેટાંની વાર્તા

આ ઉપાયો માસિક દરમિયાન દુખાવો અને ગુસ્સાને કંટ્રોલ કરી શકે છે

Cake Recipe- બેટર માત્ર 1 મિનિટમાં તૈયાર થઈ જશે, ઘરે જ બનાવો સ્પોન્જ કેક

ઈમ્યુનિટીને રોકેટની જેમ કરશે બૂસ્ટ આ સૂપ, સ્વાદ એવો કે ભૂલી નહી શકો અને શરદી-ખાંસી પણ થશે દૂર

આગળનો લેખ
Show comments