Webdunia - Bharat's app for daily news and videos

Install App

CDS હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્તોને લઈ જતી એમ્બ્યુલન્સને અકસ્માત થયો,

Webdunia
ગુરુવાર, 9 ડિસેમ્બર 2021 (15:37 IST)
CDS હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્તોને લઈ જતી એમ્બ્યુલન્સને અકસ્માત થયો, મૃતદેહોને અન્ય વાહનમાં ખસેડવામાં આવ્યા, સુલુર લઈ જવામાં આવ્યા
 
IAF હેલિકોપ્ટર દુર્ઘટનાના મૃતદેહોને એસ્કોર્ટ કરતી પોલીસ વાનનો અકસ્માત થયો તેની થોડી મિનિટો પછી, CDS હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્તોને લઈ જતી એમ્બ્યુલન્સને અકસ્માત થયો, મૃતદેહોને અન્ય વાહનમાં ખસેડવામાં આવ્યા, સુલુર લઈ જઈ જવામાં આવ્યા. 
 
આવતીકાલે એટલે કે શુક્રવારે સવારથી તેમના  આ પાર્થિવદેહને જનરલ રાવતના ઘરે લઈ જવાશે, જ્યાં સવારના 11 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી લોકો તેમનાં અંતિમ દર્શન કરી શકશે. ત્યાર બાદ અંતિમસંસ્કાર કરાશે. અંતિમયાત્રા કામરાજ માર્ગથી નીકળશે. તામિલનાડુના કુન્નુરમાં થયેલી હેલિકોપ્ટર દુર્ઘટના બાદ એરફોર્સ ચીફ વીઆર ચૌધરી ઘટનાસ્થળે પહોંચી ગયા છે. તેમણે સમગ્ર વિસ્તારનું નિરીક્ષણ કર્યું અને સ્થાનિક અધિકારીઓ પાસેથી દુર્ઘટના અંગે માહિતી મેળવી હતી. કુન્નૂરમાં દુર્ઘટના સ્થળેથી બ્લેક બોક્સ મળી આવ્યું છે.     

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

ગુજરાતી જોક્સ - 869 માં શું થયું

ગુજરાતી જોક્સ - ત્રીજી વખત લગ્ન

થિલાઈ નટરાજ મંદિર

ગુજરાતી જોક્સ - નવા લગ્ન

વધુ જુઓ..

નવીનતમ

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

આગળનો લેખ
Show comments