Webdunia - Bharat's app for daily news and videos

Install App

આજની રાત્રે નજર આવશે તૂટતાં તારા, 12 વાગ્યેથી સવારે સુધી જોવાશે નજારો

Webdunia
રવિવાર, 28 જુલાઈ 2019 (13:01 IST)
જો મૌસમ સાફ રહ્યું તો રવિવારે 28 જુલાઈને આખી રાત તૂટતાં તારાને જોવાનો અવસર મળશે. રવિવારની રાત્રે ડેલ્ટા એક્વેરિડ ઉલ્કાપાતનો શાનદાર જનારો જોવા મળશે. રવિવારની રાત્રે ઉલ્કાપાત ચરમ પર રહેશે જો રાત્રે 12 વાગ્યેથી સવારે સુધી નજર આવશે. 
ખાસ વાત આ છે કે આ દિવસો અમાવસ્યા નિકટ થવાના કારણે ચાંદની રોશની બહુ ધીમી છે તેથી આ ઉલ્કાપાર વધારે સાફ અને ચમકદાર નજર આવશે. ઉલકાપાત એક્વેરિડ નક્ષત્રની દિશાથી આવતું નજર આવશે. તેમાં માર્સડેમ અને ક્રેચ ધુમકેતિના કણ વાયુમંડળમાં પ્રવેશ પછી ઘર્ષણથી પ્રજવલ્લિત થઈને ઉલ્કાપારનો મજારો પ્રસતુત કરશે. 
 
આ ઉલ્કાપાત 12 જુલાઈથી શરૂ થઈ ગયું છે. જે 23 ઓગસ્ટ સુધી ચાલશે. પણ 28 જુલાઈની રાત્રે આ ચરમ પર હશે. 
 

સંબંધિત સમાચાર

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

આગળનો લેખ
Show comments