Webdunia - Bharat's app for daily news and videos

Install App

Khatushyam Temple Stampede: ખાટુશ્યામ જી મંદિરમાં નાસભાગ, 3 ભક્તોના મોત; 3 ગંભીર હાલતમાં

khatu shyam mandir
Webdunia
સોમવાર, 8 ઑગસ્ટ 2022 (10:06 IST)
રાજસ્થાન(Rajasthan) ના ખાટૂશ્યામ મંદિર (Khatushyam Ji Temple) માં આજે સોમવારે સવારે 5 વાગ્યે  મેળામાં ભાગદોડથી 3ના મોત થઈ. આ ઘટનામાં ઘણા ભક્તો ઘાયલ થયા છે, તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. દરમિયાન નાસભાગમાં ઘાયલ ત્રણ શ્રદ્ધાળુઓની હાલત નાજુક હોવાનું કહેવાય છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે કે ખાટુશ્યામજી મંદિરમાં નાસભાગ કેમ મચી? ઘાયલોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
 
જણાવીએ કે ખાટૂશ્યામજી મંદિર રાજસ્થાનના સીકર  (Sikar)માં સ્થિત છે. અહીં ચાલી રહેલા માસિક મેળા દરમિયાન ભાગદોડ મચી ગઈ હતી અને તેમાં ત્રણ લોકોના મોત થયા હતા. નાસભાગમાં ઘાયલ બે લોકોને જયપુરની હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે. પોલીસ ફોર્સ સ્થળ પર હાજર છે.
 
તમને જણાવી દઈએ કે આજે (સોમવારે) સવારે 5 વાગે ખાટુશ્યામ જી મંદિરના પ્રવેશદ્વાર ખોલતાની સાથે જ ભીડનું દબાણ વધવા લાગ્યું અને પછી નાસભાગ મચી ગઈ. આ ઘટનામાં ત્રણ મહિલા શ્રદ્ધાળુઓના મોત થયા છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

હાર્ટ એટેકના શરૂઆતના 3 લક્ષણો શું છે? હાર્ટ એટેક આવે તો તાત્કાલિક શું કરવું જોઈએ આવો જાણો ?

Jya Jya Nazar Mari Thare - જ્યા જ્યા નજર મ્હારી ઠરે, યાદી ભરી ત્યાં આપની

દહી કે છાશ, ગરમીની ઋતુમાં આરોગ્ય માટે શું ખાવું લાભકારી ?

Deemak Control Hacks - ભેજવાળો ઉનાળો આવે તે પહેલા કરો આ 5 કામ, નહીં તો ઉધઈ તમારા ફર્નિચરને કચરા કરી નાખશે

બાળ વાર્તા: ઉંદર અને સિંહ

વધુ જુઓ..

નવીનતમ

આ અભિનેત્રી ધર્મેન્દ્રને પોતાના સસરા માનતી હતી, સ્ક્રીન પર કર્યો તેમની સાથે રોમાન્સ, બની હતી જિતેન્દ્રની ઓન-સ્ક્રીન પત્ની

ગ્રાઉંડ જીરો રિવ્યુ - યોગ્ય સમય પર આવી છે ઈમરાન હાશમીની ફિલ્મ, ગુમનામ હીરોને મળી ઓળખ

ડાયવોર્સના સમાચાર વચ્ચે દિવ્યાંકા ત્રિપાઠી-વિવેક કરી રહ્યા છે બેબી પ્લાનિંગ, કપલે મૌન તોડ્યુ

ED Summons to Mahesh Babu: સાઉથ સુપરસ્ટાર મુશ્કેલીમાં મુકાયો

ભાભીજી ફેમ અભિનેત્રી પર દુઃખનો પહાડ઼

આગળનો લેખ
Show comments