Webdunia - Bharat's app for daily news and videos

Install App

સોખડા હરિધામ મંદિરના નવા ગાદીપતિ કોણ બનશે તેને લઈ અનેક ચર્ચા

Webdunia
ગુરુવાર, 24 માર્ચ 2022 (12:31 IST)
ત્યાગ વલ્લભ સ્વામીએ નિવેદન આપ્યું હતું કે, મંદિરના સંતો બેસી નવા ગાદીપતિ વિશે નિર્ણય લઈશું. અત્યારે કોઈનું પણ નામ ગાદીપતિ માટે ચર્ચામાં નથી. હું એક નાનો સેવક છું, સંતોની બેઠકમાં નવા ગાદીપતિનું નામ નક્કી થશે. 
 
વડોદરા એટલે કે ‘ભગતજી પ્રદેશ’ની સલાહકાર સમિતીમાં 9 સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. નવી ભગતજી પ્રદેશની સલાહકાર સમીતીમાં ચંદ્રકાંત સી પટેલ (પ્રમુખ), નિલેશભાઈ પટેલ (ઉપ પ્રમુખ), દિનશા પટેલ (ઉપ પ્રમુખ), ધીરૂભાઈ રાયઠઠ્ઠા (સેક્રેટરી), નવનીતભાઈ પટેલ (જોઈન્ટ સેક્રેટરી), મણિલાલ વાછાણી (ટ્રેઝરર), સમીરભાઈ ઠક્કર (સંયોજક), રવિ પંડ્યા (સભ્ય) અને શ્રેયસભાઈ પટેલ (કારેલીબાગ) સભ્યનો સમાવેશ કરવામાં આવ્યો છે.

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments