Webdunia - Bharat's app for daily news and videos

Install App

Shri Krishna Janmashtami Live : શ્રીકૃષ્ણ જન્મસ્થાન મથુરામા જન્માષ્ટમીની ધૂમ, જુઓ લેટેસ્ટ અપડેટ

Webdunia
સોમવાર, 30 ઑગસ્ટ 2021 (23:31 IST)
Shri Krishna Janmashtami in Mathura Live : એક દુર્લભ સંયોગ વચ્ચે આ વખતે મહાયોગી શ્રી કૃષ્ણની જન્મજયંતિ થઈ રહી છે. એટલે કે કાન્હાનો જન્મ આજે રાત્રે 12 વાગ્યે અષ્ટમી તિથિ અને રોહિણી નક્ષત્ર વચ્ચે જયંતી યોગમાં થશે. આ યોગમાં કાન્હાનો જન્મ દ્વાપર યુગમાં થયો હતો. આવો સંયોગ 27 વર્ષ પછી બની રહ્યો છે. એટલું જ નહીં, કાન્હાના જન્મ સમયે સર્વાર્થ સિદ્ધ યોગ હશે, ચંદ્ર પણ વૃષભ રાશિમાં હશે. જ્યોતિષીઓએ કાન્હાની જન્મજયંતિ ઉજવવાની પદ્ધતિ જણાવી છે.

ભગવાન રાધા કૃષ્ણની નગરી વૃંદાવનના મંદિરોમાં દિવસ દરમિયાન જ ભગવાનને અભિષેક કરવામાં આવિ રહ્યો છે. અહીં મુખ્ય સપ્ત દેવાલય રાધરમણ, રાધા દામોદર, શાહ બિહારી જીમાં શંખનાદ અને ઘંટના રણકાર વચ્ચે ભગવાનનો પંચામૃત અભિષેક કરવામાં આવ્યો હતો.
 
10:45 PM - જન્માષ્ટમીની ઉજવણી પ્રસંગે, કાનપુરના જેકે મંદિર ખાતે એક સુંદર મ્યુઝિકલ લાઇટ શોનું આયોજન કરવામાં આવ્યું છે

<

#WATCH | Light & music show seen at Kanpur's JK Temple on the occasion of #Janmashtami pic.twitter.com/xnXSJW2LcR

— ANI UP (@ANINewsUP) August 30, 2021 >
 
 
-  મોટી સંખ્યામાં ભક્તો જન્મસ્થળ મથુરા પહોંચી દર્શનનો લાભ લઈ રહ્યા છે.

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments