Webdunia - Bharat's app for daily news and videos

Install App

Sunanda Pushkar Death Case: સુનંદા પુષ્કર મૌતમાં શશિ થરૂર નિર્દોષ જાહેર

Webdunia
બુધવાર, 18 ઑગસ્ટ 2021 (12:15 IST)
દિલ્હીની રાઉત એવેન્યુ સ્પેશલ કોર્ટએ સુનંદા પુષ્કર મોતની બાબતમાં કાંગ્રેસ સાંસદ શશિ થરૂરને નિર્દોષ જાહેર કરી નાખ્યુ છે. જણાવીએ કે 2014માં દિલ્હીના હોટલના એક સુઈટમાં સુનંદાની લાશ મળી હતી. જે પછી તેના પતિ શશિ થરૂર પર તેનો માનસિક ઉત્પીડન કરવા અને હત્યા માટે ઉશ્કેરણીનો આરોપ હતો. બુધવારે, કોર્ટે આ કેસમાં પોતાનો ચુકાદો આપ્યો, ત્યારબાદ થરૂરે જજને કહ્યું કે મારા છેલ્લા 7.5 વર્ષ પીડા અને ત્રાસથી ભરેલા છે.
 
સુનંદા પુષ્કરના મૃત્યુ પછી, શશી થરૂરને જે કલમોમાં ગુનો નોંધવામાં આવ્યો હતો અને તેના પર આરોપ લાગ્યો હતો તો તે 3 થી 10 વર્ષની કેદની સજા ભોગવી શકે છે. બુધવારે નિર્ણાયક સુનાવણી દરમિયાન, શશી થરૂરને પત્ની સુનંદા પુષ્કર મૃત્યુ કેસમાં દિલ્હી પોલીસે લગાવેલા આરોપોમાંથી નિર્દોષ જાહેર કર્યા હતા.

સંબંધિત સમાચાર

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

આગળનો લેખ
Show comments