Webdunia - Bharat's app for daily news and videos

Install App

સલમાન ખાનની હત્યા કરવા મુંબઈ ગયું હતું સંપત, સખ્ત સુરક્ષા જોઈ પરત આવી ગયું.

Webdunia
રવિવાર, 10 જૂન 2018 (13:42 IST)
હેદરાબાદથી પકળાયેલા ગેંગસ્ટર સંપત નેહરાએ પોલીસ પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો કર્યું છે. જેલમાં બંદ લૉરેંસ બિશ્નોઈ કાળા હરણ કેસને લઈને બૉલીવુડ હમેશા સલમાન ખાનથી ગુસ્સા હતું. સલમાન ખાનને કોર્ટથી સજા થવાથી ત્રણ મહીના પહેલા લૉરેંસએ તેને જાનથી મારવાની ધમકી આપી હતી. 
 
ત્યારબાદ તેને જોધપુર જેલથી ભરતપુર જેલ ટ્રાંસફર કરી નાખ્યું હતું. જ્યાં તેને સંપતથી સલમાન ખાનને મારવાની વાત કહી હતી. ત્યારબાદ સંપત અભિનેતા સલમાન ખાનને મારવા માટે મુંબઈ પહોંચી ગયું હતું. સખ્ત સુરક્ષાના કારણી સલમાન ખાન પર હમલો નહી કરી શકયું. 
 
ગેંગસ્ટર સંપત નેહરાને હતિયાણા એસઆઈટીએ 6 જૂનને હેદરાબાદથી ધરપકડ કરી લીધું હતું. સંપત પર જીવલેણ હુમલો, હત્યા સાથે 12 થી વધારે કેસ દાખલ છે. સંપત કૌરના આનંદ હત્યાકાંડમાં પણ કેસ દાખલ છે. હિસાર એસઆઈ ટીએ પણ સંપતથી હેદરાબદથી લાવતા સમયે પૂછપરછ કરી હતી. 
 
 

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments