Webdunia - Bharat's app for daily news and videos

Install App

શ્રીગંગાનગરમાં દુખ ઘટના, તલાવડીમાં ડૂબી જતા 5 બાળકોના મોત

Webdunia
રવિવાર, 31 જુલાઈ 2022 (17:05 IST)
રાજસ્થાનના શ્રીગંગાનગરમાં ખેતરમાં પાણીથી બનેલા તળાવમાં ડૂબી જવાથી 5 બાળકોના મોત (5 Children Died due To Drowning) થયા હતા. મૃતકોમાં 2 છોકરીઓ અને 3 છોકરાઓનો સમાવેશ થાય છે. દરેકની ઉંમર 10 વર્ષથી ઓછી હોવાનું કહેવાય છે. પોલીસે બાળકોના મૃતદેહને મોર્ચરીમાં રાખ્યા છે.
 
લોકસભા સ્પીકર ઓમ બિરલાએ આ દર્દનાક ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વીટ કર્યું, “શ્રી ગંગાનગરના અનુપગઢ વિસ્તારમાં ડૂબી જવાથી ઘણા બાળકોના અકાળે મૃત્યુ અત્યંત દુઃખદ છે.
 

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments