Webdunia - Bharat's app for daily news and videos

Install App

અયોધ્યામાં ભીષણ માર્ગ અકસ્માત- અયોધ્યાના નેશનલ હાઈવે પર બસ પલટી 3 ની મોત, 30 યાત્રી ઈજાગ્રસ્ત

Webdunia
મંગળવાર, 5 એપ્રિલ 2022 (10:47 IST)
ઉત્તર પ્રદેશના અયોધ્યામા કારને ઓવરટેક કરી રહી એક બસ દુર્ઘટનાનો શિકાર થઈ. બસ પલટવાથી તેમાં સવાર 3 યાત્રીઓની સ્થળે જ જીવ ગુમાવ્યો. જ્યારે 39ના નજીક યાત્રી આ દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત જણાવી રહ્યા છે. 
 
અહીં નેશનલ હાઈવે 27 પર ઓવરટેક કરતા સમયે એક પ્રાઈવેટ બસ અનિયંત્રિત થઈ પલટી ગઈ. આ દુર્ઘટનામાં 3ની મોત થઈ છે. 30 ઈજાગ્રસ્ત પ્રવાસીઓને અયોધ્યાના જિલ્લા હોસ્પીટલમાં દાખલ કરાવ્યો છે.

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments