Webdunia - Bharat's app for daily news and videos

Install App

Agniveer Recruitment 2023: અગ્નિવીરમાં રજિસ્ટ્રેશનની તારીખ લંબાવાઈ

Webdunia
સોમવાર, 13 માર્ચ 2023 (12:27 IST)
ભારતીય સેનાના અગ્નિપથ યોજનાના હેઠણ અગ્નિવીર ભરતી 2023 માટે રજીસ્ટ્રેશન ખૂબ પહેલા 16 ફેબ્રુઆરીથી શરૂ કરી નાખ્યા છે. હવે ભારતીય સેનાની તરફથી તેના ઑનલાઈન રજીસ્ટ્રેશનની તારીખ લંબાવાઈછે. તેની સાથે જ આ ભરતી માટે કેટલાક ફેરફાર પણ કર્યા છે. જેમાં અગ્નિવીર ભરતી યોજનાના હેઠણ નોકરી મળતા યુવાઓના રિટાયરમેંટને લઈને વાત કહેવામાં આવી છે. 
 
અગ્નિવીર ભરતી 2023ના હેઠણ આ વર્ષે 46 હજાર જવાનોની ભરતી કરાશે. આ ભરતીના રજીસ્ટ્રેશન કરવાની અંતિમ તારીખ 15 માર્ચ હતી જેને વધારીને હવે 20 માર્ચ કરી નાખ્યુ છે. રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂરી થયા પછી તેમની પરીક્ષા મે 2023માં આયોજીત કરાશે. તેમજ આ વખતે પણ ભરતીની નવી પ્રક્રિયાના હેઠણ કરાશે. 

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments