Webdunia - Bharat's app for daily news and videos

Install App

Agniveer Recruitment 2023: અગ્નિવીરમાં રજિસ્ટ્રેશનની તારીખ લંબાવાઈ

Webdunia
સોમવાર, 13 માર્ચ 2023 (12:27 IST)
ભારતીય સેનાના અગ્નિપથ યોજનાના હેઠણ અગ્નિવીર ભરતી 2023 માટે રજીસ્ટ્રેશન ખૂબ પહેલા 16 ફેબ્રુઆરીથી શરૂ કરી નાખ્યા છે. હવે ભારતીય સેનાની તરફથી તેના ઑનલાઈન રજીસ્ટ્રેશનની તારીખ લંબાવાઈછે. તેની સાથે જ આ ભરતી માટે કેટલાક ફેરફાર પણ કર્યા છે. જેમાં અગ્નિવીર ભરતી યોજનાના હેઠણ નોકરી મળતા યુવાઓના રિટાયરમેંટને લઈને વાત કહેવામાં આવી છે. 
 
અગ્નિવીર ભરતી 2023ના હેઠણ આ વર્ષે 46 હજાર જવાનોની ભરતી કરાશે. આ ભરતીના રજીસ્ટ્રેશન કરવાની અંતિમ તારીખ 15 માર્ચ હતી જેને વધારીને હવે 20 માર્ચ કરી નાખ્યુ છે. રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂરી થયા પછી તેમની પરીક્ષા મે 2023માં આયોજીત કરાશે. તેમજ આ વખતે પણ ભરતીની નવી પ્રક્રિયાના હેઠણ કરાશે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Gujarati Recipe- સરગવાનું શાક

મેથી દાળ રેસીપી

Kids Story - જેવો સંગ તેવો રંગ

Lord Hanuman Names for Baby boys- હનુમાનજીના નામ પર બાળકોના નામ

તમારી ઉમર 10 વર્ષ વધારવા માંગો છો તો જાણી લો આ 5 સિક્રેટસ

વધુ જુઓ..

નવીનતમ

May travel destinationsજો તમે મે મહિનામાં મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો, તો તમારા પ્રિયજનો સાથે દેશના આ ટોપ ક્લાસ સ્થળોની મુલાકાત લો

માત્ર બિગ બી જ નહીં, આ સ્ટાર્સે પણ જયા બચ્ચનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, કાજોલે કહ્યું- 'સૌથી શાંત મહિલા'

જાણીતા ફિલ્મ પ્રોડ્યુસરનુ નિધન, રાની મુખર્જી અને તમન્ના ભાટિયાને કર્યા હતા લોંચ

અમેરિકામાં રિતિક રોશનના શોને લઈને છેડ્યો વિવાદ, નબળી વ્યવસ્થા પર લોકો ગુસ્સે થયા

ગુજરાતી જોક્સ - 500 ભેગા થયા છે

આગળનો લેખ
Show comments