Webdunia - Bharat's app for daily news and videos

Install App

મહાંકાળના દર્શન કર્યા વગર પરત રણબીર -આલિયા, બીફ વાળા નિવેદનને લઈને હિંદુ સંગઠનનો વિરોધ

Webdunia
બુધવાર, 7 સપ્ટેમ્બર 2022 (11:07 IST)
મહાંકાળના દર્શન કર્યા વગર પરત રણબીર -આલિયા, બીફ વાળા નિવેદનને લઈને હિંદુ સંગઠનનો વિરોધ 
ફિલ્મ સ્ટાર અને બૉલીવુડના પ્રખ્યાત જોડી રણબીર કપૂર અને આલિયા ભટ્ટ મંગળવારે સાંજે મહાંકાળ મંદિરના દર્શન કરવા ઉજ્જૈન પહોંચ્યા. અહીં તેમના આવવાથી પહેલા જ બજરંગદળ અને વિશ્વ હિંદુ પરિષદના કાર્યકર્તા કાળા ઝંડા જોવાવાઆ ઈરાદાથી વિરોધ કરી મહાંકાળ મંદિરના દ્વાર પર જોરદાએઅ હંગામા કર્યા. 
 
આ દરમિયાન બજરંગદળના કાર્યકર્તાએ મારપીટ પણ કરી. આ ઘટનાનો વીડિયો વાયરલ થઈ ગયો. બજરંગદળ કાર્યકર્તાનો કહેવુ છે કે રણબીએર કપૂર જણાવ્યા છે કે તે બીફ ખાય છે. તેથી બીફ ખાનારાઓને મંદિરમાં કેવી રીતે પ્રવેશ આપવામાં આવે છે? આ ઘટનાના સમાચાર મળતા જ રણબીર, આલિયા અને અયાન મુખર્જી ત્રણેય ઉજ્જૈન પહોંચી ગયા હતા. કલેક્ટર આશિષ સિંહના ઘરે પહોંચ્યા.

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments