Webdunia - Bharat's app for daily news and videos

Install App

Sariska Tiger Reserve Fire: આગ ઓલવવાને સ્થાને અંજલિ તેંદુલકરને જંગલ ફેરવવા નીકળી પડ્યા ફોરેસ્ટ અધિકારી, photo Viral

Webdunia
ગુરુવાર, 31 માર્ચ 2022 (15:18 IST)
અનેક દિવસોની મહેનત પછી પણ રાજસ્થાન(Rajasthan)ના સરિસ્કા ટાઈગર રિઝર્વ(Sariska Tiger Reserve Fire)મા લાગેલી આગ પર કાબુ મેળવી શકાયો નથી. આ દરમિયાન સમાચાર સાંભળવા મળ્યા છે કે રવિવારે ત્યા સચિન તેંદુલકરની પત્ની અંજલી તેંદુલક (Anjali Tendulkar)ફરવા પહોંચી. તેમની સાફે ફીલ્ડ ડાયરેક્ટર આરએન મીના અને ડીએફ ઓ પણ હાજર રહ્યા. રિપોર્ટ્સ મુજબ જ્યારે ફોરેસ્ટ અધિકારી અંજલી તેંદુલકરની સાથે જંગલ સફારે પર નીકળ્યા હતા. ત્યારે ટાઈગર રિઝર્વમાં આગ લાગવાની સૂચના મળી ચુકી હતી. આ કારણે ફોરેસ્ટ અધિકારીઓની ખૂબ આલોચન થઈ રહી છે. લોકોનુ કહેવુ છે કે આગને કાબુમાં કરવાને બદલે ફોરેસ્ટ અધિકારી સેલેબ્રેટીને ફેરવવામાં વધુ રસ ધરાવે છે.  
 
સરિસ્કા ટાઈગર રિઝર્વમાં લાગેલી આગને બુઝાવવાનું કામ બુધવારે ફરી શરૂ થયું અને એરફોર્સના બે હેલિકોપ્ટરે પાણીનો છંટકાવ કર્યો. વન વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે, "મંગળવારે રાત્રે આગ વધુ ફેલાઈ ન હતી અને ગઈકાલની સરખામણીમાં 50 ટકાથી વધુ કાબૂમાં આવી ગયો છે." અધિકારીએ જણાવ્યું હતું કે, "જે વિસ્તારમાં ઓછા ઘાસના મેદાનો છે ત્યાં હજુ પણ આગ લાગી છે, તેથી અમને આશા છે કે આગને કાબૂમાં લાવવામાં વધુ સમય નહીં લાગે." 

<

रविवार शाम जब सरिस्का में आग लगी तो उसे नियंत्रित करने के बजाय फ़ील्ड डायरेक्टर आर.एन. मीणा (लाल गोले में) सचिन तेंदुलकर की पत्नी अंजली तेंदुलकर को जंगल घुमाने में व्यस्त थे। साथ में डीएफ़ओ साब भी थे (काले गोले में)। @ashokgehlot51 @pantlp @8PMnoCM pic.twitter.com/2q40InSKwf

— प्रो. राकेश गोस्वामी / Prof. Rakesh Goswami (@DrRakeshGoswami) March 29, 2022 >
 
અધિકારીએ જણાવ્યું હતું કે ગઈકાલે 10 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલી આગ હવે પાંચથી છ ચોરસ કિલોમીટર સુધી ઘટી ગઈ છે અને હેલિકોપ્ટર નજીકના સિલિસેહમાંથી પાણીનો છંટકાવ કરી રહ્યા છે. તેમના જણાવ્યા મુજબ, રાજ્ય ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એસડીઆરએફ) ની બે બચાવ ટીમો સાથે વન વિભાગના કર્મચારીઓ, પ્રકૃતિ માર્ગદર્શકો અને સ્થાનિક લોકો પણ આગ ઓલવવામાં રોકાયેલા છે. નોંધનીય છે કે રવિવારે સાંજે લાગેલી આગ સોમવારે કાબૂમાં આવી હતી પરંતુ તે પછી ફરી ભડકી ઉઠી હતી.
 
વન વિભાગે આસપાસના ગા મના લોકોને જંગલમાં ન જવાનુ કહ્યુ છે. કારણ કે જ્યા આગ લાગી ત્યા ચાર વાધ અને પાંચ બચ્ચા ફરે છે. ઉલ્લેખનીય છે કે અલવર જિલ્લામાં સ્થિત આ ટાઈગર રિઝર્વમાં 27 વાઘ અને અન્ય અનેક પ્રાણીઓની પ્રજાતિઓ છે.

સંબંધિત સમાચાર

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments