Webdunia - Bharat's app for daily news and videos

Install App

પીએમ મોદીના નિકટના નેતાનુ થયુ નિધન, ગુજરાતથી કાશી સુધી આપ્યો હતો સાથ

Webdunia
બુધવાર, 29 નવેમ્બર 2023 (11:42 IST)
suneel oza
પીએમ મોદીના નિકટના નેતાઓમાં સામેલ સુનીલભાઈ ઓઝાનુ બુધવારે નિધન થઈ ગયુ. તબિયત બગડ્યા પછી ઓઝાને ગુરૂગ્રામના મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહી જ તેમણે અંતિમ શ્વાસ લીધા.  સુનીલ ઓઝા કાશી ક્ષેત્રના પૂર્વ સંયોજક હતા. બીજી બાજુ ભાજપાએ તેમને વર્તમાનમાં ભાજપાના બિહાર પ્રભારીની જવાબદારી આપી રાખી હતી. 
 
પીએમ મોદીના નિકસ્થ 
સુનીલ ઓઝા એ ખૂબ જ ઓછા નેતઓના લિસ્ટમાં હતા જેમને પીએમ મોદીને ડાયરેક્ટ મળવાની મંજુરી હતી. તેઓ કાશી ક્ષેત્રના પૂર્વ સંયોજક પણ રહી ચુક્યા હતા. વર્ષ 2014માં જ્યારે પીએમ મોદી વારાણસીથી ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી ત્યારે સુનીલ ઓઝા ચૂંટણીની રણનીતિ બનાવવા મા ટે ગુજરાતથી કાશી પહોચ્યા હતા. ત્યારબ આદ તેઓ કાશીમાં જ રહી ગયા.  વારાણસી-મિર્જાપુરના બોર્ડરના ગઢૌલી ધામને લઈને પણ ઓઝા ચર્ચામાં આવ્યા હતા. 
 
બે વાર રહી ચુક્યા છે વિધાયક 
સુનીલ ઓઝા ગુજરાતની 10મી અને 11મી વિધાનસભામાં ભાવનગર દક્ષિણ સીટ પરથી બે વારના ધારાસભ્ય હતા. એક સમયે ભાવનગર કોંગ્રેસનુ મોટો ગઢ હતુ. જો કે આ ગઢને ફતેહ કરવાનો શ્રેય સુનીલ ઓઝાને જ જાય છે જે આજ સુધી કાયમ છે. તેઓ લગભગ 20 વર્ષથી પીએમ મોદી સાથે હતા. આ કારણે પીએમને તેમના પર ઘણો વિશ્વાસ હતો. 

<

भारतीय जनता पार्टी के वरिष्ठ नेता, बिहार भाजपा के सह-प्रभारी सुनील ओझा जी का असामयिक निधन अत्यंत दुःखद है।

ओझा जी का संपूर्ण जीवन जनसेवा व संगठन को समर्पित रहा। उनका जाना भाजपा परिवार के लिए अपूरणीय क्षति है।

मैं शोकाकुल परिजनों के प्रति गहन संवेदना प्रकट करता हूँ और दिवंगत…

— Jagat Prakash Nadda (@JPNadda) November 29, 2023 >
 
જેપી નડ્ડાએ વ્યક્ત કર્યુ દુ:ખ 
 સુનીલ ઓઝાના નિધન પર ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ દુખ બતાવ્યુ છે. તેમણે લખ્યુ - ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા બિહાર ભાજપાના સહ-પ્રભારી સુનીલ ઓઝા જીનુ આકસ્મિત નિધન અત્યંત દુખદ છે. ઓઝા જીનુ સંપૂર્ણ જીવન જનસેવા અને સંગઠનને સમર્પિત રહ્યુ. તેમનુ જવુ ભાજપા પરિવાર માટે અપૂરણીય ક્ષતિ છે. હુ શોકાકુલ પરિજનો પ્રત્યે સંવેદના પ્રકટ કરુ છુ અને દિવંગત આત્માની શાંતિ માટે ઈશ્વરને પ્રાર્થના કરુ છુ. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મુંબઈના ચેમ્બુરમાં એક દુકાનમાં ભીષણ આગ, અકસ્માતમાં 5 લોકોના મોત

મૉડેલે પોતાની બ્રા ઉતારી અને પ્રાઇવેટ પાર્ટ્સ બતાવ્યા, પછી આવું કંઈક થયું જોઈને લોકો દંગ રહી ગયા

ઇઝરાયલના હુમલા વચ્ચે બે લાખથી વધુ લોકો લેબનોન છોડીને સીરિયા ગયા

નવરાત્રીના ચોથા દિવસે માતા કુષ્માંડાની પૂજા, જાણો માતાજીના મંત્ર, આરતી, ભોગ વિશે

પશ્ચિમ બંગાળમાં 10 વર્ષની બાળકીનું અપહરણ પછી મર્ડર, બળાત્કારનો પણ આરોપ

આગળનો લેખ
Show comments