Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઇંદૌર- ધર્મગુરૂથી મળ્યા પછી પ્રધાનમંત્રી આજે દાઉદી બોહરા સમુદાયને કરશે સંબોધિત

Webdunia
શુક્રવાર, 14 સપ્ટેમ્બર 2018 (07:51 IST)
દાઉદી બોહરા સમાજના ધર્મગુરૂ સૈયદના મુફદ્દીનથી મળવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઈંદૌર પહોંચશે. જિલ્લાધિકારી નિશાંત વરવડેએ જણાવ્યુ કે દાઉદી બોહરા સમાજના ધર્મગુરૂથી મળવા પ્રધાનમંત્રી 14 સેપ્ટેમ્બરને અહીં આવવાનો કાર્યક્રમ સંભવિત છે. તેના માટે જરૂરી તૈયારીઓ પૂરી કરી છે. 
 
તેણે જણાવ્યું કે સરકારી સ્તર પર સંકેત મળ્યા છે કે પ્રધાનમંત્રીના ઈંદૌર દોરા ખૂબ નાનું રહેશે. 
 
એક અંદાજ પ્રમાણે ઈંદૌરમાં દાઉદી બોહરા સમાજની જનસંખ્યા 35000ની આસપાસ છે. આ જનસંખ્યાના આશરે 40 ટકા ભાગ શહરના તે પશ્ચિમી ક્ષેત્રમાં વસાયેલો છે. 
 
શહરમાં તેમના 20 દિવસીય પ્રવાસના સમયમાં સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન ધાર્મિક પ્રવચન આપશે. તેની સાથે જ ત્રણ મસ્જિદના ઉદ્ઘાટન કરશે. પ્રવક્તાના મુજબ દાઉદી બોહરા સમાજના ધર્મગુરૂના દીદાર અને તેમના પ્રવચન સાંભળવા માટે 40 થી વધારે ક્ષેત્રના નજીક 1.7 લાખ લોકોના ઈંદૌર પહોંચવાની આશા છે. 

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments