Webdunia - Bharat's app for daily news and videos

Install App

PM મોદીએ તિરુપતિ બાલાજી મંદિરમાં પૂજા કરી, 140 કરોડ દેશવાસીઓ માટે કરી પ્રાર્થના

Webdunia
સોમવાર, 27 નવેમ્બર 2023 (11:32 IST)
PM મોદીએ તિરુપતિ બાલાજી મંદિરમાં કરી પૂજા, 140 કરોડ દેશવાસીઓ માટે કરી પ્રાર્થના, જુઓ તસવીરો
 
PM મોદી સોમવારે આંધ્રપ્રદેશના તિરુમાલા સ્થિત તિરુપતિ બાલાજી મંદિર પહોંચ્યા હતા. જ્યાં તેમણે ભગવાન વેંકટેશ્વરના દર્શન કર્યા હતા અને પૂજા કરી હતી. આ મુલાકાત દરમિયાન પીએમ મોદીએ દેશના 140 કરોડ લોકો માટે પ્રાર્થના કરી હતી.
 
તિરુમાલાના શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરમાં 140 કરોડ ભારતીયોના સારા સ્વાસ્થ્ય, કલ્યાણ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાંબા સમય સુધી મંદિરમાં રહ્યા હતા.
 
મંદિરમાં પૂજા કર્યા બાદ પીએમ મોદી તેલંગાણા જવા રવાના થશે. જ્યાં તેઓ ચૂંટણી રેલીને સંબોધશે. તમને જણાવી દઈએ કે પીએમ મોદી હાલમાં જ મથુરાના વૃંદાવનમાં શ્રી બાંકે બિહારી મંદિર પહોંચ્યા હતા. જ્યાં તેમણે બાંકે બિહારીની મુલાકાત લીધી હતી અને પ્રાર્થના કરી હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - હોરર ફિલ્મમાં,

ગુજરાતી જોક્સ - બળદને ગાય

ગુજરાતી જોક્સ - જલેબી

ફકીર જેવી હાલત..કરણ જોહરે પોતાના શું બનાવી લીધા છે હાલ... ફેંસ જોઇને રહી ગયા દંગ

ગુજરાતી જોક્સ -સસલુ અને કાચબો

વધુ જુઓ..

નવીનતમ

વરુ અને ઘેટાંની વાર્તા

આ ઉપાયો માસિક દરમિયાન દુખાવો અને ગુસ્સાને કંટ્રોલ કરી શકે છે

Cake Recipe- બેટર માત્ર 1 મિનિટમાં તૈયાર થઈ જશે, ઘરે જ બનાવો સ્પોન્જ કેક

ઈમ્યુનિટીને રોકેટની જેમ કરશે બૂસ્ટ આ સૂપ, સ્વાદ એવો કે ભૂલી નહી શકો અને શરદી-ખાંસી પણ થશે દૂર

ચા પીતી વખતે ભૂલથી પણ ન કરશો આ ભૂલ, શરીરમાં જઈને બનાવશે ઝેર, બની જશો ખતરનાક બીમારીઓના દર્દી

આગળનો લેખ
Show comments