Webdunia - Bharat's app for daily news and videos

Install App

PM મોદીએ તિરુપતિ બાલાજી મંદિરમાં પૂજા કરી, 140 કરોડ દેશવાસીઓ માટે કરી પ્રાર્થના

Webdunia
સોમવાર, 27 નવેમ્બર 2023 (11:32 IST)
PM મોદીએ તિરુપતિ બાલાજી મંદિરમાં કરી પૂજા, 140 કરોડ દેશવાસીઓ માટે કરી પ્રાર્થના, જુઓ તસવીરો
 
PM મોદી સોમવારે આંધ્રપ્રદેશના તિરુમાલા સ્થિત તિરુપતિ બાલાજી મંદિર પહોંચ્યા હતા. જ્યાં તેમણે ભગવાન વેંકટેશ્વરના દર્શન કર્યા હતા અને પૂજા કરી હતી. આ મુલાકાત દરમિયાન પીએમ મોદીએ દેશના 140 કરોડ લોકો માટે પ્રાર્થના કરી હતી.
 
તિરુમાલાના શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરમાં 140 કરોડ ભારતીયોના સારા સ્વાસ્થ્ય, કલ્યાણ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાંબા સમય સુધી મંદિરમાં રહ્યા હતા.
 
મંદિરમાં પૂજા કર્યા બાદ પીએમ મોદી તેલંગાણા જવા રવાના થશે. જ્યાં તેઓ ચૂંટણી રેલીને સંબોધશે. તમને જણાવી દઈએ કે પીએમ મોદી હાલમાં જ મથુરાના વૃંદાવનમાં શ્રી બાંકે બિહારી મંદિર પહોંચ્યા હતા. જ્યાં તેમણે બાંકે બિહારીની મુલાકાત લીધી હતી અને પ્રાર્થના કરી હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

પપૈયાના પાન ડેન્ગ્યુમાં સંજીવની ઔષધિ તરીકે કરે છે કામ, પ્લેટલેટ્સ વધારવામાં કરે છે મદદ, જાણો કેવી રીતે પીવું?

શું છે બ્રાઝિલ અખરોટ, જે ખાવાનું ચલણ ભારતમાં વધી રહ્યું છે, તે થાઇરોઇડને નિયંત્રિત કરવામાં અસરકારક છે.

ગુજરાતી વાનગી - ગોળ- પાપડી

Parenting Tips: શું તમારું બાળક આખો દિવસ ફોન પર રીલ્સ અને શોર્ટ્સ જુએ છે? આ ટિપ્સની મદદથી તમે આ આદતથી છૂટકારો મેળવશો

ચોમાસાની ઋતુમાં ભૂલથી પણ ન ખાશો આ ફુડ્સ, વધી જશે ઈંકેશનનો ખતરો, તરત થઈ જાવ એલર્ટ

વધુ જુઓ..

નવીનતમ

'કલ્કિ 2898 AD' એ રચ્યો ઈતિહાસ, શાહરૂખ ખાનની જવાન ને છોડી પાછળ, બની સૌથી ઝડપી 500 કરોડ કમાવનારી ફિલ્મ

અનંત-રાધિકાના સંગીતના સૌથી મોઘા સ્ટાર જસ્ટીન બીબર, વાર્ષિક 2350 કરોડની કમાણી કરનાર જસ્ટિન બીબરની નેટવર્થ કેટલી ?

હવે પ્રભાસની કલ્કિ 2898 એડી પર ભડક્યા મુકેશ ખન્ના, બતાવી આ મોટી ભૂલ, સરકારને કરી વિનંતી

કેન્સરની લડાઈમાં હિના ખાને કપાવ્યા પોતાના વાળ, કીમોથેરેપી પહેલા 6 મિનિટનો વીડિયો જોઈને કંપી જશો તમે

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments