Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોરોના કાળમાં પહેલીવાર કેદારનાથ ધામ પહોંચશે PM મોદી આવતા મહીના કરશે પ્રવાસ

Webdunia
શુક્રવાર, 24 સપ્ટેમ્બર 2021 (14:07 IST)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 10 ઓક્ટોબરથી પહેલા કેદારનાથ ધામનો પ્રવાસ કરી શકે છે. આ દરમિયાન તે ઉતરાખંડના ટોચના નેતાઓથી પણ મળશે જણાવીએ કે 16 સેપ્ટેમ્બરને હાઈકોર્ટથી લીલી ઝંડી મળ્યા પછી ચારધામ યાત્રા શરૂ થઈ હતી. તેમના ઉતરાખંડના પ્રવાસ દરમિયાન તે પ્રદેશના ટોચ નેતાઓથી પણ મળશે. ઉતરાખંડમમાં 2022ને  વિધાનસ્કભા ચૂંટણી પણ છે. 
 
બીજેપીના એક સૂત્રએ જણાવ્યુ પીએમ મોદી 10 ઓક્ટોબરથી પહેલા કેદારનાથ જશેૢ તે ત્યાં રાજ્યના નેતાઓથી પણ મળશે. તેમના કાર્યકાળ દરમિયાન પીએમ મોદીની કેદારનાથમાં આ બીજા પ્રવાસ હશે. આખરે વાર તે 2019માં કેદારનાથ ધામ ગયા હતા. જણાવીએ કે દિવાળી પછી આવતા છ મહીના સુધી કેદારનાથે ભકતો માટે બંદ રહેશે. 
 

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments