Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાહુલ ગાંધી હવે નારિયેળના જ્યૂસ કાઢશે- પીએમ મોદી

Webdunia
બુધવાર, 1 માર્ચ 2017 (18:13 IST)
ગોરખપુરમાં એપીએમ મોદી રાહુલ ગાંધીના સમાન્યા જ્ઞાન પર સવાલ ઉઠાવતા કીધું કે નારિયેળ મણિપુઅરમાં નહી પણ કેરળમાં હોય છે અને બીજી બાજુ અખિલેશ યાદવના કામ બોલે છેની ટેગ લાઈન પર જમીને હુમલા બોલ્યા. 
 
પ્રધાનમંત્રી મોદીએ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા કહ્યું કે કોંગ્રેસમાં રાહુલગાંધી એક નેતા એવા છે જે ખુબ કમાલના છે. તે તેમણે મણિપુરમાં ખેડૂતો માટે એક મોટી જાહેરાત કરી છે  કે તેઓ નારિયેળનો જ્યૂસ કાઢશે અને તેને ઈંગ્લેન્ડમાં વેચશે. ગરીબમાં ગરીબ બાળકને પણ તે માલૂમ હોય છે કે અનાર, સંતરા વગેરેના જ્યૂસ હોય જ્યારે નારિયેળનું પાણી હોય. તેઓ કહે છે કે નારિયેળનો જ્યૂસ કાઢશે. હવે કોંગ્રેસ પાસે હોશિયાર લોકો છે જે યુપીમાં કહે છે કે બટાકાની ફેક્ટરી નાખશે. નારિયેળનો જ્યૂસ વેચશે, બટાકાની ફેક્ટરી લગાવશે હવે તમે કહો કે આમનાથી તમને કોણ બચાવશે. 
 
 
 

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

આગળનો લેખ
Show comments