Webdunia - Bharat's app for daily news and videos

Install App

અધિકારીઓના કામથી નારાજ પીએમ મોદી પ્રેઝન્ટેશન અધવચ્ચે છોડીને ચાલ્યા ગયા

Webdunia
શનિવાર, 14 જાન્યુઆરી 2017 (12:31 IST)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કામને લઈને સખત માનવામાં આવે છે. કામમાં તેઓ કોઈપણ પ્રકારની ઢીલ પસંદ કરતા નથી. તેથી તેમણે કામમાં ડૂબ્યા રહેનારા કહેવામાં આવે છે. પણ સમાચાર છે કે પીએમ મોદી વિવિધ વિભાગોના સચિવોના કામથી ખુશ નથી. જાણવા મળ્યુ છે કે પીએમ મોદી અધિકારીઓની આધી-અધૂરી તૈયારીઓથી નારાજ થઈને પ્રેઝન્ટેશન અધવચ્ચે છોડીને ચાલ્યા ગયા. 
 
એક અખબારના અહેવાલ અનુસાર, પ્રથમ બેઠકમાં વડાપ્રધાન મોદીએ પ્રેઝન્ટેશનમાં વધુ મહેનત કરવાનું કહ્યુ હતું.
 
મોદી પ્રેઝન્ટેશનને અધવચ્ચે છોડીને ચાલ્યા ગયા હતા. આ વર્તન અસામાન્ય હતું. મોદીએ કૃષિ અને તેના સંબંધિત વિભાગોના અધિકારીઓ સમક્ષ નારાજગી વ્યક્ત કરી હતી. ગયા સપ્તાહમાં સ્વાસ્થ્ય, સ્વચ્છતા અને શહેરી વિકાસના સચિવો સાથેની બેઠકમાં પણ મોદી અધવચ્ચેથી ચાલ્યા ગયા હતા.

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments